શોધખોળ કરો

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટ્રક પાછળ ટેન્કર ઘૂસી જતાં ફાટી નીકળી આગ, એકનું મોત

હાઇવે પર કુંભારા ગામ પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસમાત બાદ ટેન્કરમાં આગ લાગતા ટેન્કર ચાલકનું બળી જવાથી મોત નીપજ્યું હતું. 

સુરેન્દ્રનગરઃ રાજકોટ-અમદાવાદ હાઇવે પર જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં  એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. હાઇવે પર કુંભારા ગામ પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસમાત બાદ ટેન્કરમાં આગ લાગતા ટેન્કર ચાલકનું બળી જવાથી મોત નીપજ્યું હતું. 

કલીનરનો આબાદ રીતે ચમત્કારિક બચાવ થયો છે. પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી ટેન્કરમાં લાગેલ‌ આગને બુઝાવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

 

છોટા ઉદેપુરઃ છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ રવિવારે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં ખાબકતાં 3 લોકોના મોત થયા હતા  જ્યારે 28 લોકો  ઇજાગ્રસ્ત થયા છે. મૃતકો ગુજરાતના હોવાનું કહેવાય છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બદવાની થઇ રહી હોવાની માહિતી મળી છે.

રવિવારે વહેલી સવારે 5:45 વાગ્યે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસ નં-GJ-01-CZ-6306ના ડ્રાઇવરને ઝોકુ આવી ગયું હતું. તેના કારણે બસ પરથી કાબૂ ગુમાવતાં બસ મેલખોદરા નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી.

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા.  સ્થાનિક તંત્ર દ્વારા 3 જેસીબીની મદદથી બચાવ ઓપરેશન હાથ ધરાયું હતું.  ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની જાણ થતાં અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.  અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આસપાસના લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાંથી 39 લોકોને બચાવી લેવાયા હતા,  જે પૈકી 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

બચાવી લેવાયેલા પ્રવાસી

·         મોનુ સાયમલ ડાવર (ઉ.18), (રહે.પલસુદ)

·         મુકેશ ફુગલા જમરે (ઉ.21), (રહે. પલસુદ)

·         રાહુલ જમલા ભિલાલા (ઉ.05), (રહે.પલાસદા)

·         રાકેશ જમલા ભિલાલા (ઉ.03), (રહે.પલાસદા)

·         અનિલ છીતુ ગાડરિયા (રહે.કાલી ખેતીયા)

·         વિમલ કાલુ બઘેલ (ઉ.17), (રહે.સોહલિયા, બોરી)

·         રામચંદ્ર ભુરસિયા મુવેલ (ઉ.21), (રહે.સોહલિયા, ગઢવાલ)

·         બત્રી જમલા મુજાલ્દા (ઉ.30), (રહે.પલાસદા, ખટ્ટાલી)

·         જિગ્નેશ રામચંદ્ર (ઉ.12), (રહે.સોહલિયા)

·         રીતા સુરતાન (ઉ.06), (રહે.સોહલિયા)

·         સીમા લચ્છુ (ઉ.19), (રહે.દીપાની ચૌકી)

·         હતરી ગમલા ભિલાલા (ઉ.18), (રહે.દીપાની ચૌકી)

·         જયરામ ભુવાન પચાયા (ઉ.35), (રહે.પુજારાની ચૌકી)

·         રિછુ જયરામ પચાયા (ઉ.30), (રહે.પુજારાની ચૌકી)

·         જગદીશ નોરલા (ઉ.14), (રહે.મોરઘી આમલી ફળિયા)

·         સુરમા ખાપરિયા (ઉ.18), (રહે.ભયડિયા ચૌક પોલ ફળિયા)

·         ચિમા પુના ભીલ (ઉ.14), (રહે.ભયડિયા ચૌક, પોલ ફળિયા)

·         ઝાલી રમેશ ભિલાલ (ઉ.28), (રહે.દીપાની ચૌકી મેંબર ફળિયા)

·         અર્ચના રમેશ ભિલાલ (ઉ.01), (રહે.દીપાની ચૌકી)

·         ભાયસિંહ કાલુસિંહ (ઉ.22), (રહે.ડહી ગંગાપુર)

·         અસ્મિતા બાદલ મંડલોઇ (ઉ.30), (રહે.ડહી ગંગાપુર)

·         અશ્વિન બાદલ (ઉ.07), (રહે.ડહી ગંગાપુર)

·         સુમારિયા સેતુ ભાબર (ઉ.50), (રહે.નાની બડવાની)

·         દશરથ જેરામ નિગવાલ (ઉ.22), (રહે.ઇસડુ વાલપુર )

·         મનુ ભિકલા રાઠવા (ઉ.22), (રહે.નાનરામપુરા, ગુજરાત )

·         સિંતી મનુ (ઉ.21), (રહે. નાનરામપુરા, ગુજરાત)

·         પ્રવિણ રતીલાલ શાહ (ઉ.59), (રહે. સુરત, ગુજરાત)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Embed widget