શોધખોળ કરો

Char Dham Tunnel Crash: ઉત્તરકાશીમાં ભયંકર દુર્ઘટના,ટનલ તૂટી પડતાં 50 જિંદગી ફસાઇ, પાઇપ દ્રારા શરૂ કરાઇ ઓક્સિજન સપ્લાય

સાવચેતીના ભાગ રૂપે, ઘણી એમ્બ્યુલન્સ સુરંગની બહાર ઉભી રાખવામાં આવી છે, જેથી બચાવી લેવાયેલા કામદારોને જરૂર પડ્યે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈ શકાય.

Char Dham Tunnel Crash:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર દિવાળીના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. અહીં નિર્માણાધીન ટનલ તૂટી પડવાને કારણે 40 મજૂરો અંદર ફસાયા છે. કામદારોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી હતી. 40 લોકોના જીવ બચાવવા હજુ પણ સંઘર્ષ ચાલુ છે. બચાવ કામગીરી માટે મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત ડ્રીલ મશીનની પણ મદદ લેવામાં આવી રહી છે. વોકી-ટોકી દ્વારા કામદારોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને દરેક જણ ઠીક છે. કામદારોને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ સાથે જ પાઈપ દ્વારા કામદારોને ખાદ્યપદાર્થોનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

ટનલમાં ફસાયેલા કામદારો અલગ-અલગ રાજ્યોના છે. ઉત્તરાખંડ ઉપરાંત ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઓડિશાના કામદારો છે. મળતી માહિતી મુજબ, ફસાયેલા મજૂરોમાં ઉત્તરાખંડના કોટદ્વાર અને પિથોરાધના બે મજૂરોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝારખંડના 15, ઉત્તર પ્રદેશના 8, બિહારના 4, ઓડિશાના 5, પશ્ચિમ બંગાળના 3, આસામના 2 અને હિમાચલ પ્રદેશના 1 કામદારનો સમાવેશ થાય છે.

20 મીટર કાટમાળ દૂર; હજુ 40 મીટર બાકી છે

પોલીસ પ્રશાસનની ટીમે ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા મજૂરોનો સંપર્ક કર્યો છે. પાઈપ દ્વારા કામદારોને ખાદ્યપદાર્થો સપ્લાય કરવામાં આવી રહ્યા છે. કામદારોએ વહીવટીતંત્રને ખોરાક નહીં, ઓક્સિજન આપવાનું કહ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે સુરંગની અંદર 60 મીટર કાટમાળ ફેલાયેલો છે, જેમાંથી અત્યાર સુધીમાં 20 મીટર કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે અને લગભગ 40 મીટર કાટમાળ હટાવવાનો બાકી છે.

ડીએમએ અધિકારીઓની રજાઓ રદ કરી

અકસ્માત બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. ઉત્તરકાશી જિલ્લાના ડીએમએ તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે. ડીએમ અભિષેક રુહેલાએ જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરી છે. તમામ અધિકારીઓને તાત્કાલિક તેમના સંબંધિત કાર્યસ્થળો પર પાછા ફરવા અને રાહત અને બચાવ કામગીરી માટે ચોવીસ કલાક તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

ટનલની બહાર એમ્બ્યુલન્સ તૈનાત

કામદારોને બહાર કાઢવાના સતત પ્રયાસો ચાલુ છે. દરમિયાન, સાવચેતીના ભાગ રૂપે, ટનલની બહાર ઘણી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જેથી બચાવી લેવામાં આવેલા કામદારોને જરૂર પડ્યે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈ શકાય. બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓએ જણાવ્યું કે કાટમાળ હટાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ કામદારોને બહાર કાઢવામાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget