શોધખોળ કરો

controversial statement: સનાતન ધર્મ ડેન્ગ્યુ મલેરિયા જેવો, તેને નાબૂદ કરવો જરૂરી : ઉદય સ્ટાલિન, નિવેદન બાદ ફરિયાદ

ઉદયનિધિ સ્ટાલિને, ચેન્નાઈમાં એક કોન્ફરન્સ દરમિયાન, સનાતન ધર્મની તુલના મેલેરિયા અને ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી અને તેને નાબૂદ કરવા કહ્યું.

controversial statement:તમિલનાડુ સરકારના મંત્રી અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉયનિધિ સ્ટાલિન સનાતન ધર્મ પર ટિપ્પણી કરીને હવે વિવાદમાં ફસાયા છે. તેમની મુશ્કેલી વધી છે. સુપ્રીમ કોર્ટના વકીલ અને સામાજિક કાર્યકર્તા વિનીત જિંદાલે ઉદયનિધિ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિલ્હી પોલીસે ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 120B, 153A, 295, 504 અને IT એક્ટની કલમ હેઠળ સનાતન ધર્મ વિશે ઉશ્કેરણીજનક, ભડકાઉ અને બદનક્ષીભર્યા નિવેદનો કરવા બદલ કેસ નોંધ્યો છે.

ઉદયનિધિએ શું કહ્યું?

શનિવારે (2 સપ્ટેમ્બર) ચેન્નાઈમાં એક કોન્ફરન્સને સંબોધતા, ઉદયાનિધિએ સનાતન ધર્મની તુલના મચ્છરો અને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો સાથે કરી હતી. તેમણે કહ્યું, "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવાની છે અને આપણે તેનો વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ, કોરોના અને મેલેરિયા એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને ખતમ કરવા પડશે. સનાતન ધર્મ પણ આવું જ છે.  તો આપણું પ્રથમ કાર્ય સનાતનનો વિરોધ કરવાનું નથી પરંતુ તેને નાબૂદ કરવાનું છે"                        

ભાજપે આ નિવેદનને નરસંહારનું આહ્વાન ગણાવ્યું છે

ઉદયનિધિના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટર પર લખ્યું, "ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે જોડ્યો છે. તેઓ માને છે કે તેનો માત્ર વિરોધ જ નહીં પરંતુ નાબૂદ પણ થવો જોઈએ. ટૂંકમાં, તે  નરસંહાર ઇચ્છે છે કારણ કે  ભારતની 80% વસ્તી સનાતન ધર્મને અનુસરે છે."                                

ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે, સ્ટાલિન ભારત ગઠબંધનના મજબૂત સ્તંભ છે અને તેમના પુત્ર સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી રહ્યા છે અને તેને નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી અને ભારત ગઠબંધન એ તેમનો અભિપ્રાય સ્પષ્ટ કરવો જોઈએ, શું તેઓ ગઠબંધન કરી રહ્યાં છે કે,  પછી તેઓ સનાતન ધર્મને નષ્ટ કરવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે?

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget