શોધખોળ કરો

controversial statement: સનાતન ધર્મ ડેન્ગ્યુ મલેરિયા જેવો, તેને નાબૂદ કરવો જરૂરી : ઉદય સ્ટાલિન, નિવેદન બાદ ફરિયાદ

ઉદયનિધિ સ્ટાલિને, ચેન્નાઈમાં એક કોન્ફરન્સ દરમિયાન, સનાતન ધર્મની તુલના મેલેરિયા અને ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી અને તેને નાબૂદ કરવા કહ્યું.

controversial statement:તમિલનાડુ સરકારના મંત્રી અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉયનિધિ સ્ટાલિન સનાતન ધર્મ પર ટિપ્પણી કરીને હવે વિવાદમાં ફસાયા છે. તેમની મુશ્કેલી વધી છે. સુપ્રીમ કોર્ટના વકીલ અને સામાજિક કાર્યકર્તા વિનીત જિંદાલે ઉદયનિધિ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિલ્હી પોલીસે ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 120B, 153A, 295, 504 અને IT એક્ટની કલમ હેઠળ સનાતન ધર્મ વિશે ઉશ્કેરણીજનક, ભડકાઉ અને બદનક્ષીભર્યા નિવેદનો કરવા બદલ કેસ નોંધ્યો છે.

ઉદયનિધિએ શું કહ્યું?

શનિવારે (2 સપ્ટેમ્બર) ચેન્નાઈમાં એક કોન્ફરન્સને સંબોધતા, ઉદયાનિધિએ સનાતન ધર્મની તુલના મચ્છરો અને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો સાથે કરી હતી. તેમણે કહ્યું, "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવાની છે અને આપણે તેનો વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ, કોરોના અને મેલેરિયા એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને ખતમ કરવા પડશે. સનાતન ધર્મ પણ આવું જ છે.  તો આપણું પ્રથમ કાર્ય સનાતનનો વિરોધ કરવાનું નથી પરંતુ તેને નાબૂદ કરવાનું છે"                     

  

ભાજપે આ નિવેદનને નરસંહારનું આહ્વાન ગણાવ્યું છે

ઉદયનિધિના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટર પર લખ્યું, "ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે જોડ્યો છે. તેઓ માને છે કે તેનો માત્ર વિરોધ જ નહીં પરંતુ નાબૂદ પણ થવો જોઈએ. ટૂંકમાં, તે  નરસંહાર ઇચ્છે છે કારણ કે  ભારતની 80% વસ્તી સનાતન ધર્મને અનુસરે છે."                                

ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે, સ્ટાલિન ભારત ગઠબંધનના મજબૂત સ્તંભ છે અને તેમના પુત્ર સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી રહ્યા છે અને તેને નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી અને ભારત ગઠબંધન એ તેમનો અભિપ્રાય સ્પષ્ટ કરવો જોઈએ, શું તેઓ ગઠબંધન કરી રહ્યાં છે કે,  પછી તેઓ સનાતન ધર્મને નષ્ટ કરવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે?

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPF ખાતાધારકો માટે કામની વાત: નોકરી દરમિયાન મૃત્યુ પર પરિવારને મળશે ₹7 લાખ સહાય, નિયમો જાણી લો
EPF ખાતાધારકો માટે કામની વાત: નોકરી દરમિયાન મૃત્યુ પર પરિવારને મળશે ₹7 લાખ સહાય, નિયમો જાણી લો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે

વિડિઓઝ

BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Embed widget