શોધખોળ કરો

સુરત ગ્રામ્યમાંથી 1700 કિલો ગૌમાંસ ઝડપાયું, ભાગવા જતાં ટેમ્પો પલટી ગયો

પોલીસે એફ એસ એલ બોલાવી ચકાસણી કરતા ગૌમાંસ હોવાનું પુરવાર થયું છે. પોલીસે જાગૃત નાગરિકની અને અકસ્માતનો ભોગ બનનાર બંને વ્યક્તિની ફરિયાદ લીધી છે.

Surat Beef Case: સુરત ગ્રામ્યમાંથી 1700 કિલો ગૌમંસ ઝડપાયું છે. કીમ ઓલપાડ રોડ પર કદરામાં ગામ પાસે ગૌમાંસ ઝડપાયું છે. પિક અપ ટેમ્પામાં  સુરત શહેર તરફ લઈ જવામાં આવી રહ્યું હતું. જાગૃત નાગરિક દ્વારા ટેમ્પા ચાલકને ટેમ્પો અટકાવવાનું કેહતા ટેમ્પો ચાલક પુર ઝડપે ભાગ્યો હતો. સામેથી આવતા વાહન ને અડફેટે લઈ ગૌમાંસ ભરેલો ટેમ્પો પલટી ગયો હતો. પોલીસે એફ એસ એલ બોલાવી ચકાસણી કરતા ગૌમાંસ હોવાનું પુરવાર થયું છે. પોલીસે જાગૃત નાગરિકની અને અકસ્માતનો ભોગ બનનાર બંને વ્યક્તિની ફરિયાદ લીધી છે. સુરતના સંગ્રામપુર ખાતે રહેતા મોહમ્મદ સૂફીયાન મોહમ્મદ સઈદ બરકતવાલાની ધરપકડ કરી છે. જ્યારે સુરતનાં મીઠી ખાડી વિસ્તારમાં રેહતા રહીમ લેમન નામનાં ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 1.73 લાખ ની કિંમત નું ગૌમાંસ, ટેમ્પો, મોબાઈલ તેમજ અન્ય સમાન મળી 3.85 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ગૌહત્યા કાયદો: ભારતમાં ગાયોના રક્ષણ માટેના કાયદાઓ

ભારતમાં ગાયોને પવિત્ર પ્રાણી માનવામાં આવે છે અને તેમને ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ આપવામાં આવે છે. આના કારણે, ગાયોના રક્ષણ માટે ઘણા કાયદાઓ બનાવવામાં આવ્યા છે.

મુખ્ય કાયદાઓ:

  • પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદો, 1960: આ કાયદો પ્રાણીઓ પર ક્રૂરતાને ગુનો ગણે છે, જેમાં ગાયોનો સમાવેશ થાય છે. ગાયને ઇજા પહોંચાડવી, મારવી, અથવા ગેરકાયદેસર રીતે પરિવહન કરવું ગુનો છે.
  • ગુજરાત ગૌસંરક્ષણ કાયદો, 1959: આ કાયદો ગુજરાત રાજ્યમાં ગાયોના રક્ષણ માટે ખાસ કાયદો છે. તે ગાયોના વેચાણ, પરિવહન અને કતલ પર પ્રતિબંધ મૂકે છે.
  • અન્ય રાજ્યોના કાયદા: ઘણા અન્ય ભારતીય રાજ્યોમાં પણ ગાયોના રક્ષણ માટે પોતાના કાયદાઓ છે.

કાયદાના ઉલ્લંઘનના દંડ:

ગૌહત્યા કાયદાના ઉલ્લંઘન માટે દંડ રાજ્યો અનુસાર બદલાય છે. સામાન્ય રીતે, દંડમાં દંડ અને/અથવા જેલની સજાનો સમાવેશ થઈ શકે છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં, આજીવન કેદની સજા પણ થઈ શકે છે.

ગૌહત્યા કાયદાઓ ભારતમાં ગાયોના રક્ષણમાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, આ કાયદાઓનો અમલ હંમેશા સરળ નથી હોતો અને ગેરકાયદેસર ગૌહત્યાના કિસ્સાઓ હજુ પણ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget