શોધખોળ કરો

લોકડાઉનની વચ્ચે સુરતમાં યોજાયા અનોખા લગ્ન, ધાબા પર આટલાં લોકોની હાજરીમાં કર્યાં મેરેજ? જાણો

સુરતમાં લોકડાઉન વચ્ચે અનોખા લગ્ન યોજાયાં હતાં. ઘરના ધાબા પર મૂહૂર્ત સાચવવા યુગલ લગ્નના બંધને બંધાયા હતાં.

સુરત: કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે સુરતમાં લોકડાઉન વચ્ચે અનોખા લગ્ન યોજાયાં હતાં. ઘરના ધાબા પર મૂહૂર્ત સાચવવા યુગલ લગ્નના બંધને બંધાયા હતાં. માતા-પિતાની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને યોજાયેલા લગ્નમાં મહેમાનોએ ઓનલાઈન વીડિયોથી જોડાઈને આશિર્વાદ આપ્યાં હતાં. લોકડાઉનની વચ્ચે સુરતમાં યોજાયા અનોખા લગ્ન, ધાબા પર આટલાં લોકોની હાજરીમાં કર્યાં મેરેજ? જાણો હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે લોકડાઉનના કારણે તમામ લગ્ન પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યક્રમો રદ થયા છે અથવા તો મોકૂફ રાખવામાં આવ્યા છે. લોકોને ઘરમાં જ રહેવા સુચના આપવામાં આવી છે. આ તમામ વિપદા વચ્ચે અનોખા લગ્ન યોજાયા હતા. ટેક્સટાઈલ વ્યવસાય સાથે જોડાયેલા દીશાંક પુનામીયાના લગ્ન 16/04/2020ના રોજ સુરતમાં રહેતી પૂજા ગૌતમભાઈ જૈન સાથે નક્કી કરવામાં આવ્યા હતાં. લોકડાઉનની વચ્ચે સુરતમાં યોજાયા અનોખા લગ્ન, ધાબા પર આટલાં લોકોની હાજરીમાં કર્યાં મેરેજ? જાણો 6 મહિના પહેલા લગ્નની તારીખ પણ લેવામાં આવી હતી. પરિવારોમાં ખુશીનો માહોલ હતો અને રાજસ્થાન ખાતે જઈ ધામધૂમપૂર્વક લગ્નનું આયોજન પણ કરવાનું પણ વિચાર્યું હતું. જોકે કોરોના વાયરસની મહામારીને લઈને ભારત લોકડાઉન થઈ ગયું અને તેઓ રાજસ્થાન જઈ ન શક્યા અને આખરે લગ્નની તારીખ હોવાથી તેઓએ અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેઓ ઘરના ધાબા પર જઈ માતા-પિતાની હાજરીમાં જ લગ્નગથ્રી જોડાયાં હતાં. લોકડાઉનની વચ્ચે સુરતમાં યોજાયા અનોખા લગ્ન, ધાબા પર આટલાં લોકોની હાજરીમાં કર્યાં મેરેજ? જાણો આ અનોખા લગ્નમાં દંપતીએ ખાસ કાળજી રાખી હતી. તેઓએ માસ્ક અને હાથમાં મોજા પહેરીને લગ્નની વિધિમાં બેઠા હતાં. આ ઉપરાંત પરિવારજનોએ વીડિયો કોન્ફરસથી લગ્નની વિધિ નિહાળી હતી. લગ્નવિધિ દરમિયાન માસ્ક, સેનેટાઈઝર, ગ્લવ્ઝની તકેદારી પણ લેવામાં આવી હતી. લોકડાઉનની વચ્ચે સુરતમાં યોજાયા અનોખા લગ્ન, ધાબા પર આટલાં લોકોની હાજરીમાં કર્યાં મેરેજ? જાણો અગાસી પર સાદાઈથી લગ્ન કરી દંપતી ખુશ છે ત્યાર બાદ તેઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનનું પાલન કરવું તે દરેક નાગરિકની ફરજ છે અમે પણ આ લોક ડાઉનનું પાલન કરીએ છીએ સાથે જ લોકોને ઘરમાં રહેવા અને લોક ડાઉનનું પાલન કરવા દંપતીએ લોકોને અપીલ પણ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Embed widget