શોધખોળ કરો

સુરતમાં રાજનાથ સિહંની ગર્જના, કહ્યું- પાક. આતંકવાદ બંધ કરે નહીં તો તેના ટૂકડા થવાથી કોઈ નહીં રોકે

રાજનાથ સિંહે શનિવાર રાત્રે સુરતમાં 122 શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો માટે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ ખતમ કરવા અને POK પર જ થશે.

સુરત: રક્ષામંત્રી રાજનાથ સિંહે કાશ્મીર અને આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી જોઈએ. નહીં તો કોઈ પણ તેના ટુકડા થવાથી રોકી શકશે નહીં. રાજનાથ સિંહે શનિવાર રાત્રે સુરતમાં 122 શહીદ જવાનોની શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો માટે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ ખતમ કરવા અને POK પર જ થશે. રાજનાથ સિંહે કહ્યું, “પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના લોકોને સલાહ આપી છે કે તેઓએ લાઈન ઓફ કંટ્રોલને પાર કરવી નહીં કારણ કે ભારતીય સેના તૈયાર છે. જો તેઓ સીમા પાર કરીને આવ્યા તો તેઓ પાછા જઈ શકશે નહીં. રક્ષામંત્રીએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરમાંથી 370 હટાવવાના ભારતના નિર્ણયને પચાવી શક્યું નથી અને અન્ય દેશોને પણ ગેરમાર્ગે દોરીને વાતને યૂએન સુધી લઈ ગયા હતા પરંતું તેને કંઈ નથી મળ્યું. પાડોશી દેશને ભારતના વિકાસ અને પ્રગતિથી ઇર્ષા થાય છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાનને તોડવાની જરૂર નથી તે પોતે જ ટૂકડે ટૂકડા થઈ જશે. પાકિસ્તાને આતંકવાદનું સમર્થન બંધ કરી દેવું જોઈએ. નહીં તો તેને તૂટવાથી કોઈ રોકી શકશે નહીં. તેમએ કહ્યું કે તે પૂર્વમાં બે ટુકડામાં 0તૂટી ગયું છે અને જે રીતે પોતાના અલ્પસંખ્યકો-બલુચીઓ, સિંધીઓ સાથે વ્યવહાર કરી રહ્યું છે તેને લઇ પાકિસ્તાનના ગમે ત્યારે ભાગલા થઈ જશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ
Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી ભેટ, ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી ભેટ, ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો
JOB: 10 પાસ યુવાનો માટે નોકરીની સુવર્ણ તક: રેલ્વેમાં 2800થી વધુ જગ્યાઓ માટે ભરતી
JOB: 10 પાસ યુવાનો માટે નોકરીની સુવર્ણ તક: રેલ્વેમાં 2800થી વધુ જગ્યાઓ માટે ભરતી
Embed widget