શોધખોળ કરો

સુરતમાં રત્ન કલાકારોમાં આત્મહત્યાના બનાવને રોકવા હેલ્પલાઈન નંબર જાહેર

સુરત હીરા ઉદ્યોગમાં ભયાનક મંદીના કારણે રત્ન કલાકારોમાં આત્મહત્યા કરવાના બનાવો સતત વધી રહ્યા છે.  રત્ન કલાકારો આપઘાત ન કરે તે માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.

Surat diamond industry:  સુરત હીરા ઉદ્યોગમાં ભયાનક મંદીના કારણે રત્ન કલાકારોમાં આત્મહત્યા કરવાના બનાવો સતત વધી રહ્યા છે.  રત્ન કલાકારો આપઘાત ન કરે તે માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.  'રત્ન કલાકારો આપઘાત ન કરો અમને એક ફોન કરો' આ ટેગ લાઈન સાથે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઈન શરુ કરાઈ છે. છેલ્લા 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે.

સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે.  મંદીને કારણે સૌથી વધુ રત્ન કલાકારોએ ભોગવવું પડી રહ્યું છે. સરકારમાં આર્થિક મદદ માટે અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય છે.  આખરે ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ શરૂ કર્યો છે.  આ હેલ્પલાઈન નંબર  9239500009 છે. 


સુરતમાં રત્ન કલાકારોમાં આત્મહત્યાના બનાવને રોકવા હેલ્પલાઈન નંબર જાહેર

ક્યારેક ભારતનું ગૌરવ ગણાતો સુરતનો હીરા ઉદ્યોગ  આજે મંદીના ભયાનક ભયનો સામનો કરી રહ્યો છે. 2008 જેવી ગંભીર મંદી ફરી આવવાની શક્યતા છે, જેના કારણે રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને તેમનો જીવનયાત્રા ખર્ચ ચૂકવવો મુશ્કેલ બની રહ્યો છે.

જ્યાં પહેલા કારીગરો 25,000 રૂપિયા સુધી કમાતા હતા, ત્યાં હવે તેમની કમાણી ઘટીને 5 થી 10 હજાર રૂપિયા થઈ ગઈ છે. ઘણા હીરાના કારખાના બંધ થઈ ગયા છે, જ્યારે બાકીના કારખાનામાં કામના કલાકો ઘટાડીને 6 કલાક કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિના કારણે કારીગરો ભારે આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે અને ઘણા લોકો આપઘાત કરવાનું પણ વિચારી રહ્યા છે. 

એક વર્ષનાં ગાળામાં 60 રત્નકલાકારોએ આપઘાત કર્યો

સુરત હીરાઉધોગમાં અંદાજે છેલ્લા એક વર્ષનાં ગાળામાં 60 રત્નકલાકારોએ આપઘાત કરેલ છે. રત્નકલાકાર સંઘ દ્વારા આપવામાં આવેલ માહિતી. ક્યારેક ભારતનું ગૌરવ ગણાતો સુરતનો હીરા ઉદ્યોગ  આજે મંદીના ભયાનક ભયનો સામનો કરી રહ્યો છે. 

સુરતમાં રત્નકલાકારોના આપઘાતના બનાવને રોકવા માટે ડાયમંડ વર્કર યુનિયન આગળ આવ્યું છે. 'હે રત્નકલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો'ના સૂત્ર સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 92395 00009 હેલ્પ લાઈન નબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે આપઘાતના બનાવો રોકવા માટે અમે હેલ્પલાઈન નબર જાહેર કર્યો છે.                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Embed widget