શોધખોળ કરો

સુરતમાં રત્ન કલાકારોમાં આત્મહત્યાના બનાવને રોકવા હેલ્પલાઈન નંબર જાહેર

સુરત હીરા ઉદ્યોગમાં ભયાનક મંદીના કારણે રત્ન કલાકારોમાં આત્મહત્યા કરવાના બનાવો સતત વધી રહ્યા છે.  રત્ન કલાકારો આપઘાત ન કરે તે માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.

Surat diamond industry:  સુરત હીરા ઉદ્યોગમાં ભયાનક મંદીના કારણે રત્ન કલાકારોમાં આત્મહત્યા કરવાના બનાવો સતત વધી રહ્યા છે.  રત્ન કલાકારો આપઘાત ન કરે તે માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.  'રત્ન કલાકારો આપઘાત ન કરો અમને એક ફોન કરો' આ ટેગ લાઈન સાથે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઈન શરુ કરાઈ છે. છેલ્લા 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે.

સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે.  મંદીને કારણે સૌથી વધુ રત્ન કલાકારોએ ભોગવવું પડી રહ્યું છે. સરકારમાં આર્થિક મદદ માટે અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય છે.  આખરે ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ શરૂ કર્યો છે.  આ હેલ્પલાઈન નંબર  9239500009 છે. 


સુરતમાં રત્ન કલાકારોમાં આત્મહત્યાના બનાવને રોકવા હેલ્પલાઈન નંબર જાહેર

ક્યારેક ભારતનું ગૌરવ ગણાતો સુરતનો હીરા ઉદ્યોગ  આજે મંદીના ભયાનક ભયનો સામનો કરી રહ્યો છે. 2008 જેવી ગંભીર મંદી ફરી આવવાની શક્યતા છે, જેના કારણે રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને તેમનો જીવનયાત્રા ખર્ચ ચૂકવવો મુશ્કેલ બની રહ્યો છે.

જ્યાં પહેલા કારીગરો 25,000 રૂપિયા સુધી કમાતા હતા, ત્યાં હવે તેમની કમાણી ઘટીને 5 થી 10 હજાર રૂપિયા થઈ ગઈ છે. ઘણા હીરાના કારખાના બંધ થઈ ગયા છે, જ્યારે બાકીના કારખાનામાં કામના કલાકો ઘટાડીને 6 કલાક કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિના કારણે કારીગરો ભારે આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે અને ઘણા લોકો આપઘાત કરવાનું પણ વિચારી રહ્યા છે. 

એક વર્ષનાં ગાળામાં 60 રત્નકલાકારોએ આપઘાત કર્યો

સુરત હીરાઉધોગમાં અંદાજે છેલ્લા એક વર્ષનાં ગાળામાં 60 રત્નકલાકારોએ આપઘાત કરેલ છે. રત્નકલાકાર સંઘ દ્વારા આપવામાં આવેલ માહિતી. ક્યારેક ભારતનું ગૌરવ ગણાતો સુરતનો હીરા ઉદ્યોગ  આજે મંદીના ભયાનક ભયનો સામનો કરી રહ્યો છે. 

સુરતમાં રત્નકલાકારોના આપઘાતના બનાવને રોકવા માટે ડાયમંડ વર્કર યુનિયન આગળ આવ્યું છે. 'હે રત્નકલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો'ના સૂત્ર સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 92395 00009 હેલ્પ લાઈન નબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે આપઘાતના બનાવો રોકવા માટે અમે હેલ્પલાઈન નબર જાહેર કર્યો છે.                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget