શોધખોળ કરો

Navrari 2022: સુરતમાં ગરબાના આયોજનમાં વિધર્મીઓને બાઉન્સર તરીકે તહેનાત કરતા બજરંગ દળે નોંધાવ્યો વિરોધ

સુરતના વેસુ સ્થિત ઠાકોરજીની વાડીના સંચાલકોએ ગરબાના આયોજનમાં વિધર્મીઓને બાઉન્સર તરીકે તહેનાત કરી દેતાં મામલો ગરમાયો હતો. આઠમના નોરતે બજરંગદળના કાર્યકરોએ ચાલુ ગરબામાં ધસી જઈ વિરોધ કરતાં હાબાળો મચી ગયો હતો.

Navrari 2022: સુરતના વેસુ સ્થિત ઠાકોરજીની વાડીના સંચાલકોએ ગરબાના આયોજનમાં વિધર્મીઓને બાઉન્સર તરીકે તહેનાત કરી દેતાં મામલો ગરમાયો હતો. આઠમના નોરતે બજરંગદળના કાર્યકરોએ ચાલુ ગરબામાં ધસી જઈ વિરોધ કરતાં હાબાળો મચી ગયો હતો. એટલું જ નહીં વિધર્મી બાઉન્સર અને બજરંગદળના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે વાતાવરણ તંગ બનતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી જઇ મામલો થળે પાડ્યો હતો. 

વિવાદને પગલે ગરબા બંધ કરાવી દેવામાં આવ્યા હતા. હિન્દુઓના પવિત્ર તહેવાર નવરાત્રીને લઈ શહેરમાં ઠેરઠેર ગરબાનું આયોજન કરાયું છે. મોડી રાત સુધી રમાતા ગરબામાં યુવતીઓ અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેતી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજકો બાઉન્સર પર તહેનાત કરી દે છે. જોકે, વેસુ સ્થિત ઠોકરજીની વાડીમાં હિન્દુઓના પવિત્ર તહેવારમાં આયોજકોએ વિધર્મી બાઉન્સરોને તહેનાત કરી દેતાં બજરંગદળના કાર્યકરોએ વાંધો ઉઠાવ્યો હતો.

વિધમી બાઉન્સર હોવાની માહિતી મળતાં રવિવારે બજરંગદળના કેટલાક કાર્યકરો ગરબા રમવાના બહાને જઈને ઊલટ તપાસ કરી આવ્યા હતા. આ દરમિયાન વિધર્મીઓ બાઉન્સર તરીતે તહેનાત કર્યા હોવાની ખરાઈ થતાં કાર્યકરોએ હવે પછી બાઉન્સરો કામે નહીં રાખવા અપીલ કરી હતી. વિધર્મીઓને બાઉન્સર તરીકે નહીં રાખવા સંચાલકોને ત્રણ-ચાર દિવસ સુધી સમજાવવામાં આવ્યા હતા.

આમ છતાં સોમવારે વિધર્મી બાઉન્સરોને તહેનાત કરી દેવાતાં બજરંગદળના કાર્યકરો મોટી સંખ્યામાં ઠાકોરજીની વાડી ખાતે ધસી ગયા હતા. તેમજ વિધર્મી બાઉન્સરને તેઓનું નામ પૂછતાં પોતાનું નામ રાહુલ  હોવાનું જણાવ્યું હતું. મોટાભાગના વિધર્મી બાઉન્સરોએ પોતે હિન્દુ હોવાનું જણાવતા કાર્યકરો ઉશ્કેરાયા હતા. આ સાથે જ મામલો ગરમાયો હતો. આ દરમિયાન વિધર્મી બાઉન્સરો અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જોકે, ત્યાં પહોંચેલી પોલીસે મધ્યસ્થિત કરી મામલો થાળે પાડ્યો હતો. વિવાદને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

પોરબંદરમાં ડિમોલિશન દરમિયાન વાતાવરણ બન્યું ઉગ્ર

પોરબંદર: જિલ્લામાં ગઇ કાલે દરિયાઇપટ્ટી સહિત કુલ ૮ સ્થળોએ ડિમોલિશન હાજ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલેશન બાદ લઘુમતી સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગઇ કાલે મોડી સાંજે મેમણવાડા વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ડિમોલેશનને લઇને તંત્ર વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.  મુસ્લિમ સમાજનું કહેવું છે કે વકબ બોર્ડમાં નોંધાયેલી દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી. ગઇ કાલે પોલીસે સમજાવતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ મંગળવારે મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો એકઠા થયા હતા અને દરગાહનું જે સ્થળે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે સ્થળ ઉપર લોકો આગળ વધ્યા હતા. ટોળાને કંટ્રોલ કરવા માટે પોલીસે ટીયર ગેસના ત્રણ રાઉન્ડ કર્યા હતા અને સાંજના સમયે મામલો થાળે પડ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નેતાજીના આંસુનું સત્ય શું?Hun To Bolish | હું તો બોલીશ | શું લાગે છે રાજકોટમાં?Lok Sabha Election 2024 | વાઘાણીએ AAP ઉમેદવારની થબથબાવી પીઠ, ભગવત માન સાથે મિલાવ્યા હાથLok Sabha Election 2024 | ભરુચમાં ચૈતર વસાવા સામે બળવો? કોંગ્રેસના 2 નેતાએ ઉપાડ્યા ફોર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Chaitra Navratri 2024: નવરાત્રિના અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રીને અર્પણ કરો આ વસ્તુ  
Chaitra Navratri 2024: નવરાત્રિના અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રીને અર્પણ કરો આ વસ્તુ  
Nail Biting:  નખ ચાવવાની આદત છે ખતરનાક, જાણો શું છે નુકસાન, કેવી રીતે છુટશે આ Bad Habit
Nail Biting: નખ ચાવવાની આદત છે ખતરનાક, જાણો શું છે નુકસાન, કેવી રીતે છુટશે આ Bad Habit
Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી
Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી
ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
ગુજરાતમા AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
Embed widget