શોધખોળ કરો

Surat : બે મહિના પહેલા જ લવ મેરેજ કરનાર યુવકે પત્નીની હત્યા પછી પોતે પણ કરી લીધો આપઘાત

બે  મહીના પહેલા બિહારથી સુરત રહેવા આવ્યા હતા. બિહારમાં પ્રેમ લગ્ન કરી દંપતી સુરત રહેવા આવ્યું હતું. ડિકમ્પોઝ હાલતમાં દંપતીની લાશ મળી આવી હતી. આત્મહત્યાનું કારણ શોધવા પોલીસે તપાસ હાથ ધરી હતી. 

સુરતઃ ગત રવિવારે બપોરે શહેરના પાંડેસરા ખાતેના જય અંબેનગરમાંથી બિહારી દંપતિના કાહેવાયેલા મૃતદેહ મળી આવવાની ઘટનામાં પોસ્ટમોર્ટમ બાદ ચોંકવનારો ખુલાસો થયો હતો. પોસ્ટમોર્ટમમાં બિહારી દંપતી પૈકી પત્નીનુ ગળું દબાવી હત્યા થઈ હોવાની હકીકત સામે આવી હતી. ઘટના સ્થળના સંજોગો જોતા પતિએ જ તેની પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ જાતે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના અનુમાનના ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

મૂળ બિહારના પતિ પત્નીની કોહવાયેલી લાશો મળવા મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી છે.બે  મહીના પહેલા બિહારથી સુરત રહેવા આવ્યા હતા. બિહારમાં પ્રેમ લગ્ન કરી દંપતી સુરત રહેવા આવ્યું હતું. ડિકમ્પોઝ હાલતમાં દંપતીની લાશ મળી આવી હતી. આત્મહત્યાનું કારણ શોધવા પોલીસે તપાસ હાથ ધરી હતી. 

સુરત શહેરના પાંડેસરા જય અંબેનગરમાં આવેલા એક ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાથી ગત રવિવારે આજુબાજુના સ્થાનિક લોકોએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસની તપાસમાં ઘરમાંથી એક યુવકની ફાંસો ખાઘેલી હાલતમાં લટકતી લાશ, તો બીજી બાજુ જમીન પર પડેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. 

પોલીસ તપાસ દરમિયાન બંનેની ઓળખ પતિ- પત્ની તરીકે અને તેમના નામ રણજીત કુમાર સુરેન્દ્ર શાહ તથા સુશિલા કુમારી રણજીતકુમાર શાહ હોવાની હકીકત સામે આવી હતી. બંનેના મૃતદેહ કોહવાઈ ગયા હોય શરૂથી પાંડેસરા પોલીસને આ કેસમાં કંઈક અજુગતું બન્યુ હોવાની શંકા હતી. જે શંકા સોમવારે થયેલા પોસ્ટમોર્ટમ બાદ સાચી ઠરી હતી. 

પીએમમાં સુશિલાકુમારીનું ગળું દબાવી હત્યા થઈ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી.પોલીસ  તપાસ દરમિયાન કોઈ કારણસર રણજીતકુમાર અને સુશિલાકુમારી વચ્ચે વિખવાદ થતાં આવેશમાં આવી તેણી પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ પોતે પણ ફાંસો ખાઈ લીધો હોવાની શકયતા સેવાઈ રહી છે. હાલ તો પોલીસે પરીવારજનોના નિવેદન લેવાની કવાયત હાથ ધરી છે. વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે. 2 મહિનાથી રહેવા માટે આવેલા રણજીત અને તેની પત્ની રૂમની બહાર બહું ઓછું નિકળતા હતા. તે કોઈ કામધંધો કરતો હતો કે કેમ તે પણ પાડોશીઓ જાણતા ન હતા અને તેમના નામ પણ જાણતા ન હતા. બન્ને પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે તેમની ઓળખ થયા બાદ વતનમાં રહેતા સંબંધીનો પોલીસે સંપર્ક સાધ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Embed widget