શોધખોળ કરો

સૌરાષ્ટ્રથી સુરત જાવ છો ? પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર...........

સુરત શહેરના પ્રવેશ દ્વાર પર ફરજિયાત કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ડાયમંડ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. શહેરના કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. બહારથી આવતાં લોકોમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત :  કોરોનાની ચેન તોડવા સુરત મનપા દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી પરત સુરત આવતા લોકોને તાવ, શરદી, ખાસી હશે તો સુરત શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સૌરાષ્ટ્રથી આવતા લોકોને થોડા પણ કોરોનાના લક્ષણ હશે તેમને શહેરની અંદર નહીં આવવા દેવામાં આવે. સુરત શહેરના પ્રવેશ દ્વાર પર ફરજિયાત કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

મોટી સંખ્યામાં સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ડાયમંડ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. શહેરના કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. બહારથી આવતાં લોકોમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસ (Gujarat Corona Cases) રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ હાલત અમદાવાદ અને સુરતની છે. અમદાવાદમાં કોરોનાની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે, જ્યારે સુરતમાં પણ કેસની સંખ્યા એક લાખને પાર થઈ છે. રાજ્યના બે મોટા શહેરોમાં કોરોનાના કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. સુરતમાં શનિવારે કોરોનાના (Surat Coronavirus Cases) 2726 નવા કેસ નોંધાયા હતા. જે પૈકી સિટીમાં 2361 કેસ નોંધાવાની સાથે કુલ આંક 80,088 પર પહોંચ્યો છે. જ્યારે ડિસ્ટ્રીક્ટમાં વધુ 365 કેસ સાથે આંક 22,438  પર પહોંચ્યો છે. આમ કુલ પોઝિટિવ કેસનો આંકડો 1,02,526 થયો છે. અત્યાર સુધીમાં સુરત સિટીમાં 1295 અને ડિસ્ટ્રિક્ટમાં 323 મળી કુલ1618 લોકોને કોરોના ભરખી ગયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 21,336 છે અને કુલ 79,572 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા હતા.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે.  આમ રાજ્યમાં દર કલાકે 587 કેસ નોંધાયા અને 6થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. રાજ્યમાં શનિવારે 6479 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,67,972 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો (Active Cases) આંકડો 107594 પર પહોંચ્યો છે. જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને 107198 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.38 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget