શોધખોળ કરો

સુરતઃ લિવ-ઇનમાં રહેતી યુવતીએ પ્રેમીની હત્યાના પાંચમાં દિવસે કરી લીધો આપઘાત, પોલીસે કઈ દિશામાં શરૂ કરી તપાસ?

પ્રેમીની હત્યા બાદ ગુરુવારે પ્રેમિકાએ પણ રસોડાના પ્લેટફોર્મ પર ચડીને લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

સુરતઃ ચાર દિવસ પહેલા લિવ-ઇનમાં રહેતા યુવકની હત્યા તેની પ્રેમિકાની નજર સામે જ કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આ હત્યાના પાંચમાં જ દિવસે પ્રેમિકાએ પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. લિંબાયતમાં દેશી દારૂના અડ્ડા પર પ્રેમિકાની નજર સામે જ બુટલેગરની ચપ્પુના ઘા ઝીંકી તેના મિત્રે હત્યા કરી નાંખી હતી. પ્રેમીની હત્યા બાદ ગુરુવારે પ્રેમિકાએ પણ રસોડાના પ્લેટફોર્મ પર ચડીને લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નોંધનીય છે કે, બુટલેગરની હત્યામાં પ્રેમિકા ફરીયાદી બની હતી. હવે પ્રેમિકાએ પ્રેમીના વિરહમાં પગલું ભર્યુ કે કોઈની ધમકીના કારણે પગલું ભર્યુ તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. લિંબાયત પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. ગત 25મીએ લિંબાયતના બાલાજી નગરમાં દેશી દારૂનો અડ્ડો ચલાવતા લાલચંદ દશરથ(ઉં.વ.32)ની તેની સાથે લીવ ઈન રીલેશનમાં રહેતી પ્રેમિકાની નજર સામે જ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં પ્રેમિકા ફરીયાદી બની હતી અને હત્યારા સંતોષ સામે ફરીયાદ પણ નોંધા‌વી હતી. દરમિયાન ગુરુવારે સાંજે પ્રેમિકાએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીએ પ્રેમી લાલચંદના વિરહમાં આપઘાતનું પગલું ભરી લીધુ કે પછી હત્યાના કેસમાં ફરીયાદી હોવાથી કોઈના દબાણને વશ થઈ આપઘાત કરી લીધો તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. જેને પગલે પોલીસે આ તમામ પાસાઓ તપાસવાના શરૂ કર્યા છે. યુવતીના ઘરે પાછલા દિવસોમાં કોની અવર જવર હતી. તેના મોબાઈલ પર કોના કોના ફોન આવ્યા હતા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.આ સિવાય કોઇની સાથે દુશ્મની હતી કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget