શોધખોળ કરો

National Civil service Day : શા માટે 21 એપ્રિલ સિવિલ સર્વિસના કર્મીને છે સમર્પિત,જાણો તેનો ઇતિહાસ

દર વર્ષે 21 એપ્રિલે દેશના વિવિધ જાહેર સેવા વિભાગોમાં કાર્યરત અધિકારીઓના કાર્યને નવાજવા માટે નેશનલ સર્વિસ ઉજવવામાં આવે છે.

National Civil service  Day :દર વર્ષે 21 એપ્રિલે દેશના વિવિધ જાહેર સેવા વિભાગોમાં કાર્યરત અધિકારીઓના કાર્યને  નવાજવા માટે   નેશનલ સર્વિસ ઉજવવામાં આવે છે. આ દિવસ સનદી અધિકારીઓ માટે દેશની વહીવટી તંત્રને સામૂહિક રીતે અને નાગરિકોની સેવા પ્રત્યે સમર્પણ સાથે ચલાવવાની યાદ અપાવે છે. અને આ દિવસની ઉજવણી માટે કોઈ સત્તાવાર થીમ નથી.

આપણે જાણીએ છીએ કે સિવિલ સર્વિસ એ એવી સેવા છે. જે દેશની સરકારના જાહેર વહીવટ માટે જવાબદાર છે. આમાં કાયદાકીય, ન્યાયતંત્ર અને લશ્કરી કર્મચારીઓનો સમાવેશ થતો નથી. તમને જણાવી દઈએ કે સિવિલ સર્વિસના સભ્યો કોઈ રાજકીય શાસક પક્ષ માટે કોઈ પ્રતિજ્ઞા લેતા નથી પરંતુ તેઓ શાસક રાજકીય પક્ષની નીતિઓના અમલકર્તા હોય છે.

ભારતમાં નાગરિક સેવાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય વિદેશ સેવા (IFS), અને કેન્દ્રીય સેવાઓની અખિલ ભારતીય સેવાઓ અને જૂથ A અને જૂથ Bની વ્યાપક સૂચિનો સમાવેશ થાય છે. 21મી એપ્રિલનો દિવસ નાગરિક સેવાના લોકોને તેમની અનુકરણીય સેવાઓને યાદ કરવા અને વર્ષો પહેલા કરેલા કાર્યોને પ્રતિબિંબિત કરવા માટે સમર્પિત છે. આ દિવસે તેઓ આવતા વર્ષ માટે યોજનાઓ બનાવે છે અને જણાવે છે કે તેઓએ તેમના સંબંધિત વિભાગો માટે કેવી રીતે કામ કરશે.

રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ 2023: ઇતિહાસ

સિવિલ સર્વિસ શબ્દ બ્રિટિશ સમયગાળાનો છે. જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નાગરિક કર્મચારીઓ વહીવટી કામમાં સામેલ હતા અને 'જાહેર સેવકો' તરીકે ઓળખાતા હતા. તેનો પાયો વોરન હેસ્ટિંગ્સ દ્વારા નાખવામાં આવ્યો હતો અને બાદમાં ચાર્લ્સ કોર્નવોલિસ દ્વારા વધુ સુધારા કરવામાં આવ્યા હતા અને તેથી તેઓ "ભારતમાં સિવિલ સર્વિસીસના પિતા" તરીકે ઓળખાતા હતા.

21 એપ્રિલની તારીખ 1947 માં આ દિવસને યાદમાં  પસંદ કરવામાં આવી હતી જ્યારે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દિલ્હીના મેટકાફ હાઉસ ખાતે વહીવટી સેવા અધિકારીઓના પ્રોબેશનર્સને સંબોધિત કર્યા હતા. તેમણે સનદી અધિકારીઓને 'ભારતની સ્ટીલ ફ્રેમ' ગણાવી હતી. એટલે કે, સરકારી કર્મચારીઓ કે જેઓ વિવિધ વિભાગોમાં અથવા સરકારના વિવિધ સ્તરે કામ કરી રહ્યા છે, તેઓ દેશની વહીવટી વ્યવસ્થાના સહાયક સ્તંભ તરીકે કામ કરે છે.

શા માટે 21 એપ્રિલને રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

તેનો પ્રારંભ ર્ષ 1947 21 એપ્રિલે હતો જ્યારે . આ  સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી, સરદાર વલ્લભભાઈ પટેલે મેટકાફ હાઉસ, દિલ્હી ખાતે અખિલ ભારતીય વહીવટી સેવા તાલીમ શાળામાં પ્રોબેશનરી અધિકારીઓને સંબોધિત કર્યા હતા અને ત્યારથી 21 એપ્રિલને રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે અહીં ખૂબ પ્રભાવી ભાષણ આપ્યું અને સનદી અધિકારીઓને ભૂતકાળના અનુભવોને છોડીને રાષ્ટ્રની સેવા કરવાની સાચી ભૂમિકા નિભાવવા માટે સશક્ત કર્યા. તેમના ભાષણમાં તેમણે સનદી અધિકારીઓને 'ભારતની સ્ટીલ ફ્રેમ' ગણાવી હતી. આવો પ્રથમ સમારોહ 21 એપ્રિલ 2006ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા

વિડિઓઝ

Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
Embed widget