શોધખોળ કરો

ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ

વડોદરાના પાદરામાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે

વડોદરાના પાદરામાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે સહાયની જાહેરાત કરી હતી. મૃતકના પરિવારને રાજ્ય સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સરકારની સહાય જાહેરાત કરાઇ હતી. લેખક દેવલ શાસ્ત્રી મુજપુર ગંભીરા બ્રિજને લઇને જાણકારી આપી હતી.

એક સમય હતો જ્યારે બોરસદ તાલુકાના ગામડાઓને મહી નદીની પેલી તરફ જવું હોય તો વાસદ, વડોદરા, પાદરા થઇને જવું પડતું. આ સમસ્યા નિવારવા ગંભીરા બ્રિજ બન્યો હતો. આ બ્રિજ બોરસદ, પેટલાદ કે ખંભાત તાલુકાના ગામડાને પાદરા જંબુસર કે ભરુચના ગામડાના સંબંધોને જોડતો સેતુ હતો. ઠાકોર, ક્ષત્રિય અને પટેલોના સંબંધોનો સેતુ હતો. એવા અસંખ્ય પરિવાર મળશે જે આ બ્રિજ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતાં. જેમનું જીવન આ સેતુએ બદલ્યું હતું.  

પાદરા શાકભાજી માટે મોટું માર્કેટ છે. આ તરફના ગામડાઓ ત્યાં શાકભાજી વેચીને રોજીરોટી મેળવતા હતા. એ બ્રિજને લીધે પાદરા જંબુસર તાલુકાના હજારો બાળકો સાયન્સ ગ્રેજ્યુએટ થઈ શક્યા. પહેલાં ફક્ત એમ એસ યુનિવર્સિટી વિકલ્પ હતો. અંગ્રેજી માધ્યમ અને એડમિશન મળવાની સમસ્યા આ બ્રિજથી દૂર થઇ હતી. ભાદરણ, બોરસદ કે વિદ્યાનગર સુધી બાળકો જતાં થયા.

હા, જ્યારે આ બ્રિજ બન્યો ત્યારે એક ભૂલ થઈ હતી. 1985માં પૂર આવ્યું અને ગંભીરા તરફનો આખો માર્ગ ધોવાઇ ગયો હતો, કારણ એટલું જ હતું કે રસ્તા નીચે ગરનાળા નાખવાનું ભૂલી ગયા હતા. આ બ્રિજ સાથે મારી અનેક યાદો હતી, જ્યારે જ્યારે મોકો મળ્યો છે ને હું એ બ્રિજ પર રખડવા ગયો છું. આ બ્રિજ વડોદરા, આણંદ અને ભરુચ જિલ્લાના માનવીય સંબંધો અને સંવેદનાનો સાક્ષી હતો. સૌરાષ્ટ્ર અને સુરત તો આ બ્રિજની બાય પ્રોડક્ટ છે, એણે તો આ માર્ગને ધમધમતો અને આસપાસના વિસ્તારોને આર્થિક રીતે સક્ષમ કર્યો હતો. આ બ્રિજથી પસાર થતી લકઝરી બસો જંબુસર પાસે આવેલા ફાટક પર મોડી રાત્રે લૂંટાતી એ ન્યૂઝ પણ હજુ યાદ છે.                            

લેખકઃ દેવલ શાસ્ત્રી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget