શોધખોળ કરો

વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં જેલવાસ ભોગવતા ગુજરાતની ખાનગી યુનિવર્સિટીના સ્થાપકનું કઈ રીતે થયું મોત? જાણો વિગત

વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં જેલવાસ ભોગવતા પારૂલ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ ડો. જયેશ પટેલનું મંગળવારે લાંબી બિમારી બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું

અમદાવાદઃ વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં જેલવાસ ભોગવતા પારૂલ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ ડો. જયેશ પટેલનું મંગળવારે લાંબી બિમારી બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ડો. પટેલ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા. મંગળવારે સવારે 10.30 કલાકે મલ્ટિઓર્ગન ફેઈલ્યોરના કારણે તેમનું મોત થયું હતું. બુધવારે પરિવારજનો દ્વારા તેમની અંતિમવિધી વડોદરા ખાતે કરવામાં આવશે. ડો. જયેશ પટેલને લિવર સોરાયસિસની પણ તકલીફ હતી અને તેના માટે પણ તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. પારૂલ યુનિ.ના ડૉ. દેવાંશુ પટેલે આ વિગતો જણાવી હતી. ડો. જયેશ પટેલ રાજકારણમાં પણ સક્રિય હતા. પહેલાં કોંગ્રેસ સાથે જોડાઈને વાગોડિયા બેઠક પરથી ચૂંટાયેલા જયેશ પટેલે છેલ્લે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. પારૂલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીએ 2016માં ડો. જયેશ પટેલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આરોપ મૂક્યો હતો. આ અંગેની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ કેસમાં ડો. જયેશ પટેલ વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે દિવસો પસાર કરી રહ્યા હતા. ડો.જયેશ પટેલ સામે વાઘોડિયા પોલીસ મથકે 18 જૂન 2016ના રોજ ગુનો નોંધાયો હતો. ચાર દિવસ બાદ આ કેસમાં પોલીસે ડો.જયેશની ધરપકડ કરી હતી. 30 જૂનથી ડો.જયેશ પટેલ સેન્ટ્રલ જેલમાં બંધ થયાં હતાં. ગત ૮ જુલાઈએ સેન્ટ્રલ જેલમાંથી ડો.જયેશ પટેલને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતાં. એસએસજીથી વધુ સારવાર માટે તેમને 14 ઓગસ્ટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. મંગળવારે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ડો.જયેશને સવારે સાડા દસ કલાકે ફરજ પરના ડો. હિમાંશુ પટેલે મૃત જાહેર કર્યાં હતાં. આ ઘટના વાઘોડિયા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget