શોધખોળ કરો

Vadodara: ગુજરાતના આ મોટા શહેરના બે લોકો કેરળથી પરત ફર્યા બાદ આવ્યા કોરોનાની ઝપેટમાં, ડેલ્ટા વેરિયંટની શંકા?

વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં દાખલ બે દર્દીઓને ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોવાની શંકાએ બન્ને સેમ્પલ ચકાસણી માટે લેબમાં મોકલવામા આવ્યા છે.  

વડોદરા : ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ નવા કેસ નોંધાયા છે જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. ૮ એપ્રિલ ૨૦૨૦ એટલે કે ૪૮૬ દિવસ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૨૦૦થી નીચે આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૧૨૦ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ કુલ ૮,૧૪,૭૪૭ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૭૫% છે. રાજ્યમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે.

 વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં દાખલ બે દર્દીઓને ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોવાની શંકાએ બન્ને સેમ્પલ ચકાસણી માટે લેબમાં મોકલવામા આવ્યા છે.   વૈજ્ઞાાનિકો ત્રીજી લહેરની ચેતવણી આપી રહ્યા છે અને વડોદરામાંથી જાણે કોરોનાની વિદાય થઇ ગઇ હોય તેમ લોકો બેફિકર થઇને ફરી રહ્યા છે. દરમિયાન વડોદરામાં ડેલ્ટા વેરિઅન્ટના બે શંકાસ્પદ કેસના પગલે તંત્ર એલર્ટ થઇ ગયુ છે.

ક્યારે ગયા હતા કેરળ

એસએસજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં એક આધેડ અને એક યુવાન એમ બે દર્દીઓને પાંચ દિવસ પહેલા દાખલ કરવામા આવ્યા હતા. વડોદરામાં રહેતા આ બન્ને દર્દીઓ ૧૫ દિવસ પહેલા કેરળ ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ બન્નેને કોરોનાના લક્ષણો જણાતા પહેલા હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હતી પરંતુ કોરોના કન્ટ્રોલ નહી થતાં એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બન્ને દર્દીઓની કેરાલા ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી ડોક્ટરોને ડેલ્ટા વેરિએન્ટની શંકા છે જેના કારણે બન્ને દર્દીઓના સેમ્પલ ડેલ્ટા ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. ૧૦ દિવસ બાદ તેનો રિપોર્ટ આવવાની શક્યતા છે.

વડોદરામાં ગઈકાલે કેટલા નોંધાયા કેસ

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા જ્યારે ૩ દર્દીઓને આજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં કોરોનાના ૨૭ દર્દીઓ દાખલ છે જે પૈકી ૧૪ હોસ્પિટલમાં અને ૧૩ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. ૨૭ પૈકી ૧૧ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તો શહેરમાં શનિવારે મ્યુકોરમાઇકોસિસનો એક પણ કેસ નોંધાયો નહતો. આજે મ્યુકોરમાઇકોસિસના ૪ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો હાલમાં ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.