શોધખોળ કરો

ઇરાને બ્રિટિશ જહાજને પકડ્યુ, 18 ભારતીયો ફસાયા

બ્રિટિશ ઓઇલ ટેન્કર પર હાજર 23 ક્રૂ મેમ્બર્સમાંથી 18 ભારતીય નાગરિક છે

નવી દિલ્હીઃ ખાડી ક્ષેત્રમાં ઇરાન  દ્ધારા બે તેલ ટેન્કરો પોતાના કબજામાં લીધા બાદ તણાવ વધ્યો છે. જેમાંથી એક ટેન્કર બ્રિટનનું છે જ્યારે બીજું ટેન્કર લાઇબેરિયાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે બ્રિટિશ ઓઇલ ટેન્કર પર હાજર 23 ક્રૂ મેમ્બર્સમાંથી 18 ભારતીય નાગરિક છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલામાં કહ્યુ હતું કે, ભારત ઇરાન સાથે સંપર્કમાં છે અને ટૂંક સમયમાં ભારતીયોને છોડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમે ઇરાનની સરકાર સાથે સંપર્કમાં છીએ. જેથી ભારતીયો જલદી ભારત પાછા ફરી શકે. કહેવામાં આવી રહ્યું છે કે ઇરાનના સૈન્યએ માછલી પકડતી પોતાના દેશની એક નૌકા સાથે બ્રિટિશ ટેન્કર કથિત રીતે ટકરાયા બાદ તેને પોતાના નિયંત્રણમાં લીધી હતી. હોર્મૂઝ જલડમરૂમધ્યની આ ઘટના પર બ્રિટન સહિત અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટિશ વિદેશ મંત્રી જેરેમી હંટે તેને અસ્વીકાર્ય ગણાવતા કહ્યું કે, આ એવી ઘટનાઓને લઇને ખૂબ ચિંતિત છે. હંટે એક બેઠક કરીને એ વાતની સમીક્ષા કરી હતી કે હાલની સ્થિતિ શું છે તથા બંન્ને જહાજોને મુક્ત કરવા માટે શું કરવામાં આવી શકે છે. ટેન્કરનું નામ સ્ટેના ઇમ્પરો છે. ક્રૂ સભ્યોમાં ભારતીય , રશિયા સહિત અનેક દેશોના નાગરિક સામેલ છે. જહાજના માલિક અને શિપિંગ કંપની સ્ટેના બલ્કે એક નિવેદનમાં કહ્યું કે, ટેન્કરના હોર્મૂઝ જલડમરૂમધ્યને પાર કરવા દરમિયાન જ્યારે જહાજ ઇન્ટરનેશનલ જળ ક્ષેત્રમાં હતુ ત્યારે એક અજાણી નાની હોડી અને એક હેલિકોપ્ટર દ્ધારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઇરાની સૈન્યએ પોતાની વેબસાઇટ પર જાહેર એક નિવેદનમાં કહ્યું કે, જહાજે ઇન્ટરનેશનલ સમૂદ્રી કાયદાનું પાલન ન કરવાના કારણે જપ્ત કરવામાં આવ્યું છે. તેને એક અજાણ્યા ઇરાની પોર્ટ પર લઇ જવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget