શોધખોળ કરો

દક્ષિણ કોરિયન એરફોર્સના બે વિમાન હવામાં ટકરાયા, ત્રણ પાયલટોના મોત

દક્ષિણ કોરિયન એરફોર્સના બે વિમાન ટ્રેનિગ દરમિયાન હવામાં ટકરાયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ પાયલટોના મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો.

નવી દિલ્હીઃ સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના થઇ હતી.  દક્ષિણ કોરિયન એરફોર્સના બે વિમાન ટ્રેનિગ દરમિયાન હવામાં ટકરાયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ પાયલટોના મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો.

અધિકારીઓએ કહ્યું કે દક્ષિણ કોરિયન એરફોર્સના બે વિમાન સાચેઓનમાં શુક્રવારે ટ્રેનિંગ દરમિયાન હવામાં ટકરાયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ પાયલટોના મોત થયા છે જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો. દુર્ઘટના બાદ ત્રણ હેલિકોપ્ટર્સ, 20 વાહન અને ડઝનેક ઇમરજન્સી વર્કર્સ દુર્ઘટનાસ્થળ પર રવાના થયા હતા.

KT-1  વિમાન ટકારાયા

 ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ અનુસાર, સાઉથ કોરિયન એરફોર્સે પણ બે ટ્રેઇની વિમાન ટકરાવાની પુષ્ટી કરી છે. જોકે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પાયલટ પોતાને ઇજેક્ટ કરવામાં સફળ રહ્યા હતા કે નહીં. KT-1 ટૂ સીટર વિમાન છે. જોકે. હજુ સુધી વિમાન ટકરાયા તે પાછળનું કારણ જાણી શકાયું નથી. આ અગાઉ જાન્યુઆરીમાં સાઉથ કોરિયનમાં એરફોર્સના F-5E ફાઇટર જેટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક પાયલટનું મોત થયું હતું.

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કોઈપણ સંભવિત આક્રમણને રોકવા માટે દક્ષિણ કોરિયા પાસે લગભગ 560,000 સૈનિકો છે. ઉત્તર કોરિયામાં લગભગ 1.3 મિલિયન સૈનિકો છે. તે વિશ્વની સૌથી મોટી સેનાઓમાંની એક છે. 1950 થી 1953 વચ્ચે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ થયું હતું.

 

પૉપ્યૂલર ટીવી સીરીયલ 'અનુપમા'માં હવે નહીં જોવા મળે આ હીરો ? સામે આવ્યા મોટા સમાચાર

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ફેન્સ સાથે કરાવ્યુ ફોટોશૂટ, ઇન્સ્ટા પર ખુદ શેર કરી તસવીરો..........

1લી એપ્રિલથી આ કારો થઇ જશે મોંઘી, જાણો કઇ કાર કેટલી થશે મોંઘી........

NEET 2022 પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખે શરૂ થઈ શકે છે પરીક્ષા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget