શોધખોળ કરો

અફઘાનિસ્તાન: કાબુલ યૂનિવર્સિટીમાં થયેલા ગોળીબારમાં 25 લોકોના મોત

અફઘાનિસ્તાનના કાબુલ યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.

કાબુલ: અફઘાનિસ્તાનના કાબુલ યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ત્રણ હુમલાવરને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે યૂનિવર્સિટીમાં બુક પ્રદર્શન ચાલી રહ્યું હતું. વિશ્વવદ્યાલયના પ્રોફેસર જબીઉલ્લા હૈદરીના સ્થાનીય ટીવી સ્ટેશન અરિયાનાને જણાવ્યું કે જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે ક્લાસ પણ ચાલુ હતા. હૈદરીના અનુસાર ગોળીબારના કારણે વિશ્વવિદ્યાલયના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓએ વિદ્યાર્થીઓને પરિસરમાંથી બાર લઈ જવાનું શરૂ કરી દિધુ હતું.
ગત વર્ષે આ યૂનિવર્સિટીના ગેટ પર બોમ્બ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા હતા. વર્ષ 2016માં બંદૂકધારીઓએ કાબૂલ સ્થિત અમેરિકી યૂનિવર્સિટી પર હુમલો કર્યો હતો અને 13 લોકોને માર્યા હતા. ગત મહિને ઈસ્લામિત સ્ટેટે રાજધાનીના શિયા બહુલ દશ્ત-એ-બાર્ચીના એક શિક્ષણ કેંદ્રમાં આત્મઘાતી બોંબ હુમલાવર મોકલ્યો હતો જે હુમલામાં 24 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ન સૂરજનો તડકો, ન ખુલ્લું આકાશ; છતાં સદીઓથી જમીનની નીચે વસેલી છે આ સુંદર દુનિયા
ન સૂરજનો તડકો, ન ખુલ્લું આકાશ; છતાં સદીઓથી જમીનની નીચે વસેલી છે આ સુંદર દુનિયા
વેનેઝુએલા બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાથી ફફડાટ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
વેનેઝુએલા બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાથી ફફડાટ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા
Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
Embed widget