શોધખોળ કરો

ઑસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને આપી ચેતવણી, કહ્યું- ભારત પ્રવાસ દરમિયાન રાખજો સાવધાની

આ પહેલા અમેરિકા, બ્રિટન, સિંગાપુર, કેનેડા અને ઈઝરાયેલે પણ પોત-પોતાના નાગરિકોને ભારતના પૂર્વોત્તરમાં યાત્રાને લઈને ચેતવણી આપી હતી.

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટને લઈને ભારતમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનને જોતાં ઑસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે મંગળવારે પોતાના નાગરિકોને કહ્યું કે ભારતના પ્રવાસ દરમિયાન અત્યંત સાવધાની રાખે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે પરામર્શ જાહેર કરીને પોતાના નાગરિકોને ભારત યાત્રા દરમિયાન ખૂબજ સતર્કતા રાખવા કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આસામ, મેઘાલય. ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગણા અને દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગમાં પ્રદર્શન થઈ રહ્યું છે. હિંસાના કેટલાક સમાચાર મળ્યા છે. સાથે તેમાં કોઈ પણ સમયે આતંકી હુમલાની આશંકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે તેમાં વિદેશીઓ અને પ્રસિદ્ધ પ્રવાસન સ્થળને નિશાન બનાવી શકે છે. યાત્રીઓને જમ્મુ કાશ્મીર અને ભારત પાકિસ્તાન સરહદ પર પણ ન જવાની સૂચના આપવામાં આવી છે. આ પહેલા અમેરિકા, બ્રિટન, સિંગાપુર, કેનેડા અને ઈઝરાયેલે પણ પોત પોતાના નાગરિકોને ભારતના પૂર્વોત્તરમાં યાત્રાને લઈને ચેતવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ શરૂ થેયલ હિંસક પ્રદર્શન પૂર્વોત્તર રાજ્યો સિવાય હવે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સુધી પહોંચી ગયું છે. રાજ્ય સરકારે ઘણી જગ્યાએ ઇન્ટરનેટ સેવાઓ પર રોક લગાવી દીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget