શોધખોળ કરો

Britain King : બ્રિટનને 70 વર્ષે મળ્યા પ્રિન્સ ચાર્લ્સ IIIના રૂપમાં નવા રાજા, થયો કરોડોનો ધુમાડો

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાની 74 વર્ષની વયે તાજપોશી કરવામાં આવી હતી. લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આયોજિત રાજ્યાભિષેક સમારોહમાં તેમણે રાજા તરીકે શપથ લીધા હતા.

King Charles III Coronation Ceremony : 70 વર્ષ બાદ બ્રિટનને તેનો નવો રાજા મળ્યા છે. બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાની 74 વર્ષની વયે તાજપોશી કરવામાં આવી હતી. લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આયોજિત રાજ્યાભિષેક સમારોહમાં તેમણે રાજા તરીકે શપથ લીધા હતા. લંડનના ઐતિહાસિક વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આયોજિત રાજ્યાભિષેક સમારોહમાં તેમણે બ્રિટનના નવા રાજા તરીકે શપથ લીધા હતા.

રાજ્યાભિષેકમાં 100 દેશોના વડાઓએ હાજરી આપી હતી. ભારતીય પક્ષ તરફથી ઉપપ્રમુખ જગદીપ ધનખરે ભાગ લીધો હતો. જણાવી દઈએ કે મહારાણી એલિઝાબેથના મૃત્યુ પછી ચાર્લ્સ રાજા બન્યા હતા.

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સની તાજપોશી કરવામાં આવતા જ તેઓ સત્તાવાર રીતે 15 દેશોના રાજા બની ગયા છે. પ્રિન્સ વિલિયમે પત્ની કેટ અને બાળકો સાથે સમારોહમાં હાજરી આપી હતી. તો પ્રિન્સ હેરીએ પણ પત્ની મેઘન માર્કલ અને તેમના બાળકો સાથે સમારોહમાં હાજરી આપી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની પત્ની સાથે ભારત તરફથી કાર્યક્રમમાં હાજરી આપી હતી. શુક્રવારે રાજ્યાભિષેક સમારોહ પહેલા તેઓ કિંગ ચાર્લ્સને પણ મળ્યા હતા.

રાણી એલિઝાબેથના મૃત્યુ પછી ચાર્લ્સ રાજા બન્યા

બ્રિટનમાં રાજાશાહી લગભગ એક હજાર વર્ષ જૂની છે અને સપ્ટેમ્બર 2022માં રાણી એલિઝાબેથ IIના મૃત્યુ બાદ તેમના પુત્ર ચાર્લ્સ રાજા બન્યા છે. લગભગ 8 મહિના બાદ હવે તેમનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ ભવ્યાતિભવ્ય સમારોહ પાછળ લગભગ એક હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા માટે લંડનમાં 29 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

રાણી એલિઝાબેથના રાજ્યાભિષેકથી આ વખતે ટૂંકો કાર્યક્રમ

રાજા ચાર્લ્સના રાજ્યાભિષેક માટે સમગ્ર લંડનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ચારે બાજુ બ્રિટિશ ધ્વજ લહેરાયા છે. બ્રિટનની રાજધાની લંડનની દરેક શેરી નવા સમ્રાટના સ્વાગત માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી. આ માટે છેલ્લા ઘણા દિવસોથી લંડનના રસ્તાઓ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. જો કે, 1953માં રાણી એલિઝાબેથ IIના રાજ્યાભિષેકની તુલનામાં સમ્રાટ ચાર્લ્સનો રાજ્યાભિષેકમો કાર્યક્રમ ટૂંકો અને ગણતરીની કલાકનો જ હતો. રાજ્યાભિષેક શોભાયાત્રા પણ પહેલા જેવી ભવ્ય નહોતી.

બ્રિટિશ સિંહાસન પર કોણે ક્યારે શાસન કર્યું?

ભારત પર 200 વર્ષ સુધી શાસન કરનાર બ્રિટનના રાજવી પરિવારનો ઈતિહાસ ઘણો જૂનો છે. જ્યારે 1600માં ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે બ્રિટનમાં રાણી એલિઝાબેથ પ્રથમનું શાસન હતું. રાણી વિક્ટોરિયા 20 જૂન 1837 થી 1901 સુધી યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની રાણી હતી. તેમના પછી બ્રિટિશ સામ્રાજ્યની લગામ તેમના પુત્ર અને અનુગામી એડવર્ડ VIIના હાથમાં આવી હતી. એડવર્ડ VII 1901થી 1910 સુધી યુનાઇટેડ કિંગડમના રાજા હતા.

સમ્રાટ એડવર્ડ VII બાદ બ્રિટિશ સત્તાની લગામ તેમના પુત્ર જ્યોર્જ પંચમ દ્વારા સંભાળવામાં આવી હતી. તેઓ 22 જૂન 1910થી તેમના મૃત્યુ સુધી એટલે કે 1936 સુધી બ્રિટનની ગાદી પર બેઠા હતા. 1911માં જ્યોર્જ પંચમ તેમની પત્ની મેરી સાથે ભારત આવ્યા હતાં. તેઓ ભારતની મુલાકાત લેનારા બ્રિટનના પહેલા રાજા અને રાણી હતા. મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા માત્ર તેમના સ્વાગત માટે બનાવવામાં આવ્યું હતું.

જ્યોર્જ V બાદ તેમના પુત્ર એડવર્ડ VIIIને શાહી પરિવારની ગાદી વારસામાં મળી, પરંતુ 1936માં અમેરિકન સમાજવાદી વાલિસ સિમ્પસન સાથે લગ્ન કરવાના નિર્ણય બાદ તેમણે 11 મહિના પછી ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 1947માં એલિઝાબેથ IIએ એડિનબર્ગના ડ્યુક ફિલિપ સાથે લગ્ન કર્યા હતાં. ડેનમાર્ક અને ગ્રીસના પ્રિન્સ પ્રિન્સ ફિલિપનો જન્મ 1921માં થયો હતો અને બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ રોયલ નેવીમાં સેવા આપી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget