શોધખોળ કરો

આ દેશની સરકારે આપ્યો આદેશ- બેદરકારીથી કોરોના વાયરસ ફેલાવવા પર ચાલશે હત્યાનો કેસ

જો કોઇ કોરોના વાયરસથી સંક્રમિત શંકાસ્પદ હોય તો પોતાને સેલ્ફ આઇસોલેટ એટલે કે બધાથી અલગ નહી કરે તો તેને છ મહિનાથી લઇને ત્રણ વર્ષ સુધીની જેલ થઇ શકે છે

 નવી દિલ્હીઃ ઇટાલીમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 1400થી વધુ છે. ઇટાલીની સ્વાસ્થ્ય સેવાઓ પણ ખાડે ગઇ છે. એવામાં ઇટાલીની સરકારે નિર્ણય લીધો છે કે જે પણ વ્યક્તિ બેદરકારીથી કોરોના વાયરસને અન્ય લોકોમાં ફેલાવશે તો તેના પર હત્યાનો કેસ દાખલ કરવામાં આવશે. જો કોઇ કોરોના વાયરસથી સંક્રમિત શંકાસ્પદ હોય તો પોતાને સેલ્ફ આઇસોલેટ એટલે કે બધાથી અલગ નહી કરે તો તેને છ મહિનાથી લઇને ત્રણ વર્ષ સુધીની જેલ થઇ શકે છે. આ સાથે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઇ કોરોનાથી પીડિત વ્યક્તિ પોતાના કારણે બેદરકારીથી અન્યને સંક્રમિત કરશે તો તે વ્યક્તિ પર ઇન્ટરનેશનલ હત્યા એટલે કે ઇન્ટરનેશનલ હત્યાના ગુનામાં 21 વર્ષની જેલની સજા થઇ શકે છે. નોંધનીય છે કે ઇટાલીમાં હાલમાં 21 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે 1400થી વધુ લોકો માર્યા ચૂક્યા છે. ઇટાલીની સરકાર પુરી રીતે પરેશાન છે. આ જીવલેણ વાયરસનું બીજુ સૌથી મોટુ કેન્દ્ર ઇટાલી બન્યું છે. ઇટાલીના વડાપ્રધાને પાંચ મોટા વિસ્તારોને લોકડાઉન કર્યું છે. ઇટાલીની સરકારના આ આદેશથી હવે લોમ્બાર્ડી, મોડેના, પર્મા, પિયાસેન્જો, રેજિયો એમિલિયા, રિમિની, પેસારો, અર્બિનો, એલેસાંડ્રિયા, અસ્તી, નોવારા, વર્બાનો, કુસિયો, ઓસોલા, વર્સિલી, પાદુઆ, ટ્રેવિસો અને વેનિસમા લગભગ 1.60 કરોડ લોકો પોતાના ઘરમાં કેદ છે. રેલવે, વિમાન અને બસ સેવાઓને બંધ કરવામાં આવી નથી. પરંતુ રેલવે સ્ટેશન, એરપોર્ટ્સ અને બસસ્ટેન્ડ પર ખૂબ જ ઓછા લોકો છે.  આ સાથે દેશમાં બાર અને રેસ્ટોરન્ટ ખુલ્લા છે પરંતુ સરકારી આદેશ આપ્યો છે કે એક ટેબલથી અન્ય ટેબલ વચ્ચેનું અંતર ત્રણ ફૂટ રાખવામાં આવે. લોકોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ ત્રણ ફૂટ દૂર રહે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દુનિયા થોડી ભારત જેવી બને', પીએમ મોદીની કઇ વાત પર ઇમ્પ્રેસ થઇ ગયા ફિનલેન્ડના રાષ્ટ્રપતિ, બોલ્યા- UNSC માં તમારી સીટ પાક્કી...
'દુનિયા થોડી ભારત જેવી બને', પીએમ મોદીની કઇ વાત પર ઇમ્પ્રેસ થઇ ગયા ફિનલેન્ડના રાષ્ટ્રપતિ, બોલ્યા- UNSC માં તમારી સીટ પાક્કી...
ઇઝરાયેલે એકલા ઇરાન પર ફેંક્યા 5000 બૉમ્બ, સૈન્ય ઠેકાણાને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો, જાણો કેટલું નુકસાન
ઇઝરાયેલે એકલા ઇરાન પર ફેંક્યા 5000 બૉમ્બ, સૈન્ય ઠેકાણાને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો, જાણો કેટલું નુકસાન
Israel US Iran War: અમેરિકાએ ડુબાડ્યુ વૉરશિપ તો ઇરાને ફૂંકી માર્યું ઓઇલ ટેન્કર, દરિયો થયો લોહીથી લાલ, ટિટ ફોર ટેટ જેવો જવાબ
Israel US Iran War: અમેરિકાએ ડુબાડ્યુ વૉરશિપ તો ઇરાને ફૂંકી માર્યું ઓઇલ ટેન્કર, દરિયો થયો લોહીથી લાલ, ટિટ ફોર ટેટ જેવો જવાબ
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સપ્લાઈની ચિંતાના કારણે ક્રૂડ ઓઈલની કિંમત વધુ  3% વધી, જાણો આગળ શું થશે?
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સપ્લાઈની ચિંતાના કારણે ક્રૂડ ઓઈલની કિંમત વધુ  3% વધી, જાણો આગળ શું થશે?

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ, લખ્યો શોક સંદેશ
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: વરસાદમાં રદ થાય સેમીફાઈનલ તો કોને મળશે ફાઈનલની ટિકિટ, જાણો રિઝર્વ ડેનો નિયમ?
IND vs ENG: વરસાદમાં રદ થાય સેમીફાઈનલ તો કોને મળશે ફાઈનલની ટિકિટ, જાણો રિઝર્વ ડેનો નિયમ?
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Embed widget