શોધખોળ કરો

Coronavirus: સંક્રમણનો નવો મામલો સામે આવ્યા બાદ આ દેશે બે મોટા શહેરોમાં લગાવ્યો અનિશ્ચિતકાળનો કર્ફ્યુ, જાણો વિગતે

અધિકારીઓ મુજબ, છ મહિનાના સમયગાળા બાદ રવિવારે કોરોનાની તપાસમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ સરકારે દિવુલાપિટિયા અને મિનવાનગોડામાં અનિશ્ચિતકાળનો કર્ફ્યુ લગાવવાનો ફેંસલો કર્યો છે.

Coronavirus: દેશ સહિત દુનિયામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. કોરોનાને કાબુ કરવા અનેક દેશો રસી વિકસાવી રહ્યા છે. આ દરમિયાન શ્રીલંકાના પશ્ચિમ પ્રાંતના બે શહેરોમાં અનિશ્ચિતકાળનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અધિકારીઓ મુજબ, છ મહિનાના સમયગાળા બાદ રવિવારે કોરોનાની તપાસમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ સરકારે દિવુલાપિટિયા અને મિનવાનગોડામાં અનિશ્ચિતકાળનો કર્ફ્યુ લગાવવાનો ફેંસલો કર્યો છે. કોરોનોનો પ્રસાર રોકવા શ્રીલંકામાં કર્ફ્યુ શ્રીલંકામાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 3 હજાર 396 મામલા નોંધાયા છે. જ્યારે બીમારીથી 13 લોકોના મોત થયા છે. આંકડા મુજબ સંક્રમણથી અત્યાર સુધીમાં 3 હજાર 258 દર્દી મુક્ત પણ થઈ ગયા છે. કોવિડ-19 ટાસ્ક ફોર્સના પ્રમુખ અને આર્મી કમાંડર શૈવેંદ્ર સિલ્વાએ કહ્યું, કપડાની ફેક્ટરીમાં કામ કરતી દિવુલાપિટિયા નિવાસી મહિલાને તાવ આયા બાદ ગમપહાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. Coronavirus: સંક્રમણનો નવો મામલો સામે આવ્યા બાદ આ દેશે બે મોટા શહેરોમાં લગાવ્યો અનિશ્ચિતકાળનો કર્ફ્યુ, જાણો વિગતે મહિલા પોઝિટિવ આવ્યા બાદ 50 ક્વોરન્ટાઈન સલામતી માટે ફેક્ટરી અને હોસ્પિટલના આશરે 50 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. અધિકારીઓના કહેવા મુજબ એપ્રિલ બાદ પ્રથમ વખત સામુદાયિક સંક્રમણનો પ્રથમ મામલો છે.  તાજેતરમાં આવેલા સંક્રમણનો મામલો વિદેશથી પરત ફરેલા લોકોના કારણે હોઈ શકે છે. આ પહેલા શ્રીલંકાની સરકારે 28 જૂનથી કર્ફ્યુ હટાવી લીધો હતો. આ દરમિયાન બે મહિના સુધી કોઈ પણ નવો મામલો સામે આવ્યો નહોતો. શ્રીલંકામાં 20 માર્ચથી લોકડાઉન હતું. કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget