શોધખોળ કરો

કોરોના સંકટ હોવા છતાં દુનિયાના કયા-કયા દેશોએ પર્યટકો માટે ખોલી નાંખ્યા દરવાજા, પર્યટકોએ શું રાખવુ પડશે ધ્યાન, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે ભારતમાં હજુ પણ આંશિક રીતે લૉકડાઉન છે, અને કેટલાય રાજ્યો હજુ પણ કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે. પરંતુ દુનિયાના કેટલાક દેશો આવે છે જયાં કોરોનાનો પ્રકોપ બિલકુલ નથી, આવા દેશોમાં પર્યટકો માટે આંશિક રીતે કે પછી પુરેપુરી રીતે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે ફક્ત ભારત જ નહીં પરંતુ દુનિયાના અન્ય દેશોમાં પણ વિદેશી પર્યટકો માટે નૉ એન્ટ્રી હતી, પરંતુ હવે કોરોનાના કેસો ઘટતા અને વેક્સિન આતા આમાં ઢીલ અપાઇ છે. કેટલાય દેશોએ વિદેશી પર્યટકો માટે રસ્તાં ખોલી દીધા છે. આ દેશમાં હવે પર્યટકો આસાનીથી અવરજવર કરી શકે છે. પરંતુ સાથે કેટલાક ખાસ અને કડક નિયમોનુ પાલન કરવુ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં હજુ પણ આંશિક રીતે લૉકડાઉન છે, અને કેટલાય રાજ્યો હજુ પણ કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે. પરંતુ દુનિયાના કેટલાક દેશો આવે છે જયાં કોરોનાનો પ્રકોપ બિલકુલ નથી, આવા દેશોમાં પર્યટકો માટે આંશિક રીતે કે પછી પુરેપુરી રીતે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. વળી, કેટલાક દેશોમાં ફૂલી વેક્સિનેટેડ લોકોને કોઇ અન્ય નિયમો વગર જવાની પરમીશન મળી ગઇ છે. બીજીબાજુ કેટલાક લોકો કોરોનાને લઇને સતર્ક છે અને સાવધાની સાથે પર્યટકોને અવરજવરની પરમીશન આપી રહ્યાં છે. જાણો કયા કયા દેશોએ પર્યટકોને આપી પરમીશન....

આ દેશોમાં મળી છે જવાની પરમીશન.....

થાઇલેન્ડ- લોકપ્રિય પર્યટન દેશ આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે આ જુલાઇએ ફરીથી ખુલવા તૈયાર છે. પરંતુ અહીં ફક્ત ફૂલ વેક્સિનેટેડ લોકોને જ એન્ટ્રી મળશે. 

યૂનાઇટેડ કિંગડમ- અહીં 17 મેથી પર્યટન ફરીથી શરૂ થઇ ગયુ છે. અહીં પર્યટકોને લાલ, લીલા, એમ્બર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. ભારત આમાં રેડ કેટેગરીમાં છે.

ગ્રીસ- અહીં ફક્ત તે પર્યટક જઇ શકે છે, જેમને વેક્સિનના બન્ને ડૉઝ લીધા છે, કે પછી તેમનો આરટી પીસીઆર રિપોર્ટ નેગેટિવ છે. 

આઇસલેન્ડ- અહીં જવા માટે પર્યટકોને પહેલા ટેસ્ટ કરાવવો પડશે અને પછી ક્વૉરન્ટાઇનમાં રહેવુ પડશે. આ નિયમ માનવો વેક્સિનેટેડ પર્યટકો માટે પણ જરૂરી છે.  

માલ્ટા- આ દેશમાં એપ્રિલમાં જાહેરાત કરી હતી કે તે આગરમીમાં આવનારા પર્યટકો માટે ખોલી દેવામાં આવશે, અને અહીં આખા યુરોપમાં સૌથી વધુ વેક્સિન લગાવવામાં આવી છે. 

સાયપ્રસ- અહીં 65 દેશોના પર્યટકો આવી શકે છે, અહીં આવવા માટે એક ડિજીટલ ગ્રીન પાસપોર્ટ હોવો જોઇએ, અને સાથે જ પર્યટકોએ નેગેટિવ રિપોર્ટ પણ હોવો જોઇએ.

પોલેન્ડ- અહીં જવા માટે પર્યટકોને 10 દિવસ સુધી ક્વૉરન્ટાઇનમાં રહેવુ પડશે. જોકે આ નિયમ વેક્સિનેટેડ લોકો માટે નથી, પરંતુ ટેસ્ટ તેમને પણ કરવો પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget