શોધખોળ કરો

કોરોના બાદ દુનિયામાં બીજી કઇ મોટી આફત આવવાની સંયુક્ત રાષ્ટ્ર ચેતાવણી આપી, જાણો વિગતે

સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, દુનિયામાં કોરોના બાદ કરોડો લોકો ભૂખમરાની ઝપેટમાં આવી શકે છે

રોમઃ હાલના સમયમાં આખી દુનિયા કોરોના મહામારીથી ત્રાસી ગયુ છે, હજુ સુધી કોઇ વેક્સિન શોધાઇ નથી. દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકો રિસર્ચમાં લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે કોરોના વાયરસના પ્રકોપ બાદ દુનિયામાં બીજી મોટી આફત આવવાની વાત કહી છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, દુનિયામાં કોરોના બાદ કરોડો લોકો ભૂખમરાની ઝપેટમાં આવી શકે છે. હાલ દુનિયામાં 1,27,68,307 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમાં 5,66,654 સંક્રમિત લોકોના મોત થઇ ચૂક્યા છે. આને જોઇને સંયુક્ત રાષ્ટ્રે ચેતવ્યા છે કે કોરોના મહામારી આ વર્ષે લગભગ 13 કરોડ લોકોને ભૂખમરામાં ધકેલી દેશે. દુનિયામાં ભૂખમરાની કગાર પહોંચેલા લોકોની સંખ્યા ગયા વર્ષે લગભગ એક કરોડ વધી ગઇ હતી. આ ગંભીર આકલન દુનિયામાં ખાદ્ય સુરક્ષા તથા પોષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા હાલના એક રિપોર્ટમાં બહાર આવ્યુ છે. આને તૈયાર કરનારી યુએની પાંચ એજન્સીઓ તરફથી આ વાર્ષિક રિપોર્ટને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, હાલમાં ઉપલબ્ધ વર્લ્ડના આર્થિક પરિદ્રશ્ય પર આધારિત આ પ્રારંભિક અનુમાન બતાવે છે કે મહામારીના કારણે વર્ષ 2020માં કુપોષણનાં રેન્કિંગમાં 8.3 કરોડથી 13.2 કરોડ વધારાના લોકો જોડાઇ શકે છે. કોરોના બાદ દુનિયામાં બીજી કઇ મોટી આફત આવવાની સંયુક્ત રાષ્ટ્ર ચેતાવણી આપી, જાણો વિગતે યુએએ એજન્સીઓના અનુમાન અનુસાર, ગયા વર્ષે લગભગ 69 કરોડ લોકો ભૂખમારાની ઝપેટમાં આવ્યા હતા, જે આખી દુનિયાની વસ્તીના લગભગ નવ ટકા છે. વર્ષ 2018માં આ સંખ્યા લગભગ એક કરોડ હતી, જ્યારે વર્ષ 2014માં લગભગ 6 કરોડ વધારો નોંધાયો હતો. રિપોર્ટ અનુસાર, દાયકાઓ સુધી સતત ઘટાડા બાદ વર્ષ 2014માં ભૂખમરીનો આંકડો ધીમે ધીમે સતત વધવાનો શરૂ થયો છે. કોરોના બાદ દુનિયામાં બીજી કઇ મોટી આફત આવવાની સંયુક્ત રાષ્ટ્ર ચેતાવણી આપી, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget