શોધખોળ કરો

Israel-Lebanon Conflict: હિઝબુલના હેડક્વાટર્સ પર ઇઝારાયલનો ભયંકર હુમલો, હસન નસરલલ્લાહ માર્યા ગયાની આશંકા

Israel-Lebanon Conflict:કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હસન નસરાલ્લાહ પણ બેરૂતમાં હિઝબુલ્લાના હેડક્વાર્ટરમાં રહે છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે હુમલા સમયે હસન નસરાલ્લાહ હિઝબુલ્લાના હેડક્વાર્ટરમાં હાજર હતો કે નહીં.

Israel-Lebanon Conflict: : ઇઝરાયેલ અને લેબનોન (મધ્ય પૂર્વ દેશ) વચ્ચેના તણાવ વચ્ચે, શુક્રવારે (લેબનોનમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા મોટો હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના ભાષણની થોડી જ મિનિટો બાદ હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર આ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો.

 હુમલાની વચ્ચે એવી અટકળો ચાલી રહી હતી કે તેમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ પણ માર્યા ગયા છે, પરંતુ બીજી બાજુથી જવાબ આવ્યો કે તેનો બોસ હાલમાં જીવિત છે.  IDFએ જણાવ્યું હતું. "ફક્ત ક્ષણો પહેલા, ઇઝરાયેલી સંરક્ષણ દળોએ હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનના કેન્દ્રીય મુખ્યાલય પર સટીક હુમલો કર્યો.  અમે અમારા લોકોની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરી હતી જેથી ઇઝરાયેલી પરિવારો તેમના ઘરોમાં સુરક્ષિત રાખી શકાય  

હુમલામાં 2ના મોત, 76 ઘાયલ

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હસન નસરાલ્લાહ પણ બેરૂતમાં હિઝબુલ્લાના હેડક્વાર્ટરમાં રહે છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે હુમલા સમયે હસન નસરાલ્લાહ હિઝબુલ્લાના હેડક્વાર્ટરમાં હાજર હતો કે નહીં. લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બેરૂત ઉપનગરમાં ઇઝરાયેલના મોટા હુમલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને 76 ઘાયલ થયા હતા.

નસરાલ્લાહ જીવંત છે, હિઝબુલ્લાહ દાવો કરે છે

ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ અનુસાર, હિઝબુલ્લાહના નજીકના એક સૂત્રએ કહ્યું છે કે બેરૂતમાં ઈઝરાયેલના હવાઈ હુમલા પછી હસન નસરાલ્લાહ જીવિત છે. ઇઝરાયેલના સૈન્ય રેડિયોએ અગાઉ કહ્યું હતું કે સૈન્ય મૂલ્યાંકન કરી રહ્યું છે કે શું આતંકવાદી જૂથનો નેતા દક્ષિણ બેરૂતમાં તેના હેડક્વાર્ટરમાં હતો જ્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો., ઈરાનના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, ઈરાન તેની સ્થિતિની તપાસ કરી રહ્યું છે.

હિઝબુલ્લાહ પર 220 હવાઈ હુમલા

ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ લેબનોનમાં 220 હવાઈ હુમલા કર્યા હતા અને તમામ ટાર્ગેટ હિઝબુલ્લા સાથે જોડાયેલા હતા. સેના દ્વારા જાહેર  કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જે લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે તેમાં હિઝબુલ્લાહનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોન્ચર્સ અને હથિયારોના સંગ્રહની સુવિધાઓ સામેલ છે. સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર સેનાએ હિઝબુલ્લાહના આતંકીઓ પર પણ હુમલો કર્યો હતો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Gandhi Jayanti 2024: 2 ઓક્ટોબરના દિવસને યુનાઈટેડ નેશન્સ કયા દિવસ તરીકે ઉજવશે,જાણો ગાંધી જયંતિનો ઈતિહાસ
Gandhi Jayanti 2024: 2 ઓક્ટોબરના દિવસને યુનાઈટેડ નેશન્સ કયા દિવસ તરીકે ઉજવશે,જાણો ગાંધી જયંતિનો ઈતિહાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | નબીરાના સીન સપાટાRajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Gandhi Jayanti 2024: 2 ઓક્ટોબરના દિવસને યુનાઈટેડ નેશન્સ કયા દિવસ તરીકે ઉજવશે,જાણો ગાંધી જયંતિનો ઈતિહાસ
Gandhi Jayanti 2024: 2 ઓક્ટોબરના દિવસને યુનાઈટેડ નેશન્સ કયા દિવસ તરીકે ઉજવશે,જાણો ગાંધી જયંતિનો ઈતિહાસ
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
General Knowledge: આટલા વર્ષો પછી લોકો લગ્ન કરવાનું બંધ કરી દેશે, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
General Knowledge: આટલા વર્ષો પછી લોકો લગ્ન કરવાનું બંધ કરી દેશે, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
શું કેદારનાથ બદ્રીનાથના પ્રસાદમાં પણ ભેળસેળ હોય છે! તિરુપતિ બાદ ઉત્તરાખંડના મંદિરોમાં તપાસના આદેશ
શું કેદારનાથ બદ્રીનાથના પ્રસાદમાં પણ ભેળસેળ હોય છે! તિરુપતિ બાદ ઉત્તરાખંડના મંદિરોમાં તપાસના આદેશ
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
Embed widget