શોધખોળ કરો

Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા

ભૂકંપના આંચકા સમગ્ર હિમાલય ક્ષેત્રમાં અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બે વાર અનુભવાયા હતા

Earthquake in Nepal: શુક્રવારે સવારે નેપાળમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા સમગ્ર હિમાલય ક્ષેત્રમાં અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બે વાર અનુભવાયા હતા. પહેલી વાર ભૂકંપ કાઠમંડુ નજીક આવ્યો અને બીજી વાર બિહાર સરહદ નજીક આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આ ભૂકંપમાં કોઈ જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

બિહારની રાજધાની પટનામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળ હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, નેપાળના બાગમતી પ્રાંતમાં સવારે લગભગ 2:35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેપાળનો બાગમતી પ્રાંત બિહારના મુઝફ્ફરપુરથી 189 કિલોમીટર ઉત્તરમાં આવેલો છે. ભૂકંપમાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. 5.5 ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમ માનવામાં આવે છે અને તેની અસર ઓછી હોઈ શકે છે.

પટનામાં ભૂકંપના આંચકા અનુભવાયા

લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યા છે, જે પટનાનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂકંપના કારણે ઇમારતો હલવા માંડી હતી. એક યુઝરે દાવો કર્યો હતો કે ભૂકંપ "લગભગ 35 સેકન્ડ" સુધી રહ્યો હતો.

આસામના મોરીગાંવમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગુરુવારે સવારે આસામના મોરીગાંવમાં પણ રિક્ટર સ્કેલ પર 5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપના આંચકા લગભગ 2:25 વાગ્યે નોંધાયા હતા. આ ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે પણ કોઈ માહિતી મળી નથી.

જ્યારે ભૂકંપમાં 125 લોકોએ જીવ ગુમાવ્યા હતા

આ વર્ષે જાન્યુઆરીમાં તિબેટના હિમાલયી પ્રદેશમાં છ ભૂકંપ નોંધાયા હતા, જેમાંથી સૌથી શક્તિશાળી 7.1 ની તીવ્રતાનો હતો. આમાં 125થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતો.                

મહાન વૈજ્ઞાનિક ન્યૂટનની માનીએ તો પૃથ્વીનો અંત નજીક, વિનાશમાં બસ હવે આટલા વર્ષ જ બાકી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 કલાક સુધી 6 શહેરોમાં બૉમ્બમારો... ઈરાન બોલ્યું- તોડી પાડ્યું US નું MQ-1, હોર્મુઝ પર યુદ્ધથી તેલ મોંઘું
5 કલાક સુધી 6 શહેરોમાં બૉમ્બમારો... ઈરાન બોલ્યું- તોડી પાડ્યું US નું MQ-1, હોર્મુઝ પર યુદ્ધથી તેલ મોંઘું
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું-
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું- "ન્યૂક્લિયર સાઈટ્સ ઉડાવી દઈશું"
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ટ્રમ્પનો સૌથી મોટો ધડાકો: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરશે, સુરક્ષાના નામે વસૂલશે પૈસા
ટ્રમ્પનો સૌથી મોટો ધડાકો: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરશે, સુરક્ષાના નામે વસૂલશે પૈસા

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Embed widget