શોધખોળ કરો

Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા

ભૂકંપના આંચકા સમગ્ર હિમાલય ક્ષેત્રમાં અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બે વાર અનુભવાયા હતા

Earthquake in Nepal: શુક્રવારે સવારે નેપાળમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા સમગ્ર હિમાલય ક્ષેત્રમાં અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બે વાર અનુભવાયા હતા. પહેલી વાર ભૂકંપ કાઠમંડુ નજીક આવ્યો અને બીજી વાર બિહાર સરહદ નજીક આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આ ભૂકંપમાં કોઈ જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

બિહારની રાજધાની પટનામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળ હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, નેપાળના બાગમતી પ્રાંતમાં સવારે લગભગ 2:35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેપાળનો બાગમતી પ્રાંત બિહારના મુઝફ્ફરપુરથી 189 કિલોમીટર ઉત્તરમાં આવેલો છે. ભૂકંપમાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. 5.5 ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમ માનવામાં આવે છે અને તેની અસર ઓછી હોઈ શકે છે.

પટનામાં ભૂકંપના આંચકા અનુભવાયા

લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યા છે, જે પટનાનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂકંપના કારણે ઇમારતો હલવા માંડી હતી. એક યુઝરે દાવો કર્યો હતો કે ભૂકંપ "લગભગ 35 સેકન્ડ" સુધી રહ્યો હતો.

આસામના મોરીગાંવમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગુરુવારે સવારે આસામના મોરીગાંવમાં પણ રિક્ટર સ્કેલ પર 5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપના આંચકા લગભગ 2:25 વાગ્યે નોંધાયા હતા. આ ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે પણ કોઈ માહિતી મળી નથી.

જ્યારે ભૂકંપમાં 125 લોકોએ જીવ ગુમાવ્યા હતા

આ વર્ષે જાન્યુઆરીમાં તિબેટના હિમાલયી પ્રદેશમાં છ ભૂકંપ નોંધાયા હતા, જેમાંથી સૌથી શક્તિશાળી 7.1 ની તીવ્રતાનો હતો. આમાં 125થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતો.                

મહાન વૈજ્ઞાનિક ન્યૂટનની માનીએ તો પૃથ્વીનો અંત નજીક, વિનાશમાં બસ હવે આટલા વર્ષ જ બાકી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર મુક્યો પ્રતિબંધ, ચીનને વેચી રહી હતી ઓઈલ
અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર મુક્યો પ્રતિબંધ, ચીનને વેચી રહી હતી ઓઈલ
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’
ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
Embed widget