શોધખોળ કરો

ભારતમાં G-20ના આયોજન પર શું કહી રહ્યાં છે પાકિસ્તાનીઓ, એક તો રડતાં રડતાં બોલ્યો- તે મુસલમાનો બરાબર હતા......

ભારતમાં આયોજિત જી-20ને જોઈને કેટલાક પાકિસ્તાનીઓ કહી રહ્યા છે કે આપણે ભારતથી અલગ ના થવું જોઈતું હતું

G20 Summit 2023 in Delhi: ભારતમાં અત્યારે G20 સમિટ ચાલી રહી છે, 9 સપ્ટેમ્બરથી ભારતની રાજધાની નવી દિલ્હીમાં દબદબાભેર આની શરૂઆત થઇ રહી છે. સમગ્ર વિશ્વની નજર આ ભવ્ય કાર્યક્રમ પર છે, ત્યારે ભારતના પાડોશી દેશ આ ઐતિહાસિક ઘટના જોઈને દંગ રહી ગયા છે. અમેરિકાથી લઈને ફ્રાન્સ સુધીના વિશ્વના તમામ મોટા દેશોના પ્રતિનિધિઓ અત્યારે દિલ્હીમાં પડાવ નાંખી રહ્યા છે, જે આપણા પાડોશી પાકિસ્તાનને પસંદ નથી, પરંતુ હવે પાકિસ્તાનીઓની પ્રતિક્રિયાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. જુઓ શું કહી રહ્યાં છે પાકિસ્તાનીઓ.... 

ભારતમાં આયોજિત જી-20ને જોઈને કેટલાક પાકિસ્તાનીઓ કહી રહ્યા છે કે આપણે ભારતથી અલગ ના થવું જોઈતું હતું, કેટલાક લોકોનું કહેવું છે કે ભારત આજે વર્લ્ડલીડર બની ગયું છે, તે પાકિસ્તાનથી 100 ગણું આગળ નીકળી ગયું છે. આવામાં પાકિસ્તાન હવે ભારત સાથે સ્પર્ધા કરી શકશે નહીં. આ દરમિયાન એક પાકિસ્તાની વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે પાકિસ્તાનને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે પરંતુ તેમ છતાં પાકિસ્તાનને ભૂલથી આઝાદી મળી ગઈ છે.

ભારત-પાકિસ્તાનના ભાગલાનો વિરોધ કરનારાઓ સાચા હતા  - 
રીઅર એન્ટરટેઈનમેન્ટ નામની યુટ્યુબ ચેનલ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરતા આ વ્યક્તિ વધુમાં કહે છે કે, તે મુસ્લિમો સાચા હતા જેઓ પાકિસ્તાનને અલગ થવા દેવા માંગતા ન હતા. આવા પાકિસ્તાનની કોઈને જરૂર નહોતી. તે સમયે જે લોકો વિભાજનનો વિરોધ કરી રહ્યા હતા તેઓ સાચા હતા. પાકિસ્તાની માણસ અહીં અટકતો નથી. તે વધુમાં કહે છે કે દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વર્તમાન સમયમાં જો મતદાન થાય અને અન્ય દેશોને મતદાનનો અધિકાર મળે તો પાકિસ્તાનના લોકો પોતાનો દેશ છોડીને બીજા કોઈ દેશને મત આપશે. વળી, એક વ્યક્તિ કહે છે કે બાંગ્લાદેશ પરમાણુ શક્તિ નથી, તેમ છતાં તે G20નો ભાગ છે, તેને સન્માન સાથે કૉન્ફરન્સમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આપણા માટે શરમજનક બાબત છે કે પરમાણુ શક્તિ હોવા છતાં કોઈએ પાકિસ્તાનને સવાલ સુદ્ધાં નથી કર્યો.

ભવ્ય આયોજન જોઇને બોખલાયુ પાકિસ્તાન - 
ભારત સરકાર G20ના આયોજનમાં કોઈ કસર છોડવા માંગતી નથી. આ જ કારણ હતું કે મહિનાઓથી કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી. રાજધાનીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. બીબીસીના અહેવાલ મુજબ, જી-20 સમિટને સફળ બનાવવા માટે આ કાર્યક્રમમાં 100 મિલિયન ડૉલરથી વધુ ખર્ચ થવાનો અંદાજ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા દેશમાં આટલા મોટા પાયે ઈવેન્ટનું આયોજન ક્યારેય થયું નથી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget