શોધખોળ કરો

કોરોના પ્રતિબંધમાંથી મુક્તિઃ આ દેશમાં કોરોનાના કેસ ઘટતા સરકારે કોવિડ સંબંધિત પ્રતિબંધો હટાવ્યા

કોરોનાના ઘટતા કેસો વચ્ચે ભારત સરકારે પણ મોટો નિર્ણય લીધો છે. સરકારે 31 માર્ચથી તમામ કોવિડ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ફેસ માસ્કનો નિયમ અને બે ગજનું અંતર યથાવત રહેશે.

દેશમાં અને વિશ્વમાં કોરોના વાયરસનો કહેર હજુ પણ યથાવત છે. દરરોજ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. તે જ સમયે, કોરોનાને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જો કે, આ દરમિયાન, ઘણા દેશો કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી રહ્યા છે. હવે તેમની સાથે એક દેશ જ્યોર્જિયા પણ જોડાયો છે. જ્યોર્જિયાએ કોરોના સામેના નિયંત્રણોમાં વધુ છૂટ આપવાની જાહેરાત કરી છે.

દેશમાં રોગચાળાની સ્થિતિ સ્થિર થતાં જ્યોર્જિયાએ કોરોના સામેના નિયંત્રણો વધુ હળવા કરવાની જાહેરાત કરી છે. જ્યોર્જિયાની ઇન્ટરએજન્સી કોઓર્ડિનેશન કાઉન્સિલે મંગળવારે જાહેરાત કરી હતી કે 28 માર્ચથી દેશભરના આઉટડોર સ્થળોએ ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે નહીં, સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે.

ઘણા ફેરફારો કર્યા

એજન્સીના જણાવ્યા અનુસાર, જાહેર કેટરિંગ સુવિધાઓ અને સામાજિક કાર્યક્રમો પરના માત્રાત્મક પ્રતિબંધોને દૂર કરવા, દૂરસ્થ કાર્યનો અંત અને જ્યોર્જિયન નાગરિકો માટે ફરજિયાત કોરેન્ટાઈનનો અંત સહિત અન્ય ઘણા ફેરફારો પણ રજૂ કરવામાં આવ્યા છે. આ નિયમ પીસીઆર ટેસ્ટ વગર દેશમાં આવી રહ્યા છે તેમને પણ લાગુ થશે.

આરોગ્ય પ્રધાન ઝુરાબ અઝારશવિલીએ મંગળવારે અગાઉ એક બ્રીફિંગમાં કહ્યું હતું કે તેઓ માને છે કે કોરોના રોગચાળો સમાપ્ત થઈ રહ્યો છે. જ્યોર્જિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,053 નવા કેસ નોંધાયા છે અને 7 લોકોના મોત થયા છે, જ્યારે 2,067 લોકો સ્વસ્થ થયા છે.

ભારતમાં પણ કોરોના નિયંત્રણ હટાવાયા

કોરોનાના ઘટતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે 31 માર્ચથી તમામ કોવિડ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ફેસ માસ્કનો નિયમ અને બે ગજનું અંતર યથાવત રહેશે.

દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત ચોથા દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1778 નવા કેસ અને 62 દર્દીના મોત થયા છે. મંગળવારે 1581 નવા કેસ 33 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 1,549 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા હતા.. રવિવારે દેશમાં કોરોના વાયરસના 1,761 નવા મામલા નોંધાયા હતા અને 127 લોકોના મોત થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
Embed widget