શોધખોળ કરો

UNHRC: UN માં ભારતે પાકિસ્તાનનું કર્યું સમર્થન, જાણો ક્યા મુદ્દે આપ્યો સાથ

ખાસ વાત એ છે કે પાકિસ્તાનના પ્રસ્તાવનું સમર્થન કરનારા દેશોમાં ભારત પણ સામેલ છે

Quran Burning in Sweden:  સ્વીડનમાં પવિત્ર કુરાન સળગાવવાની ઘટના પર વિશ્વભરમાંથી આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) એ પણ આ ઘટનાની નિંદા કરી છે. આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લેતા પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ધાર્મિક નફરત સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેના પર ઘણા દેશોએ અસહમતિ પણ વ્યક્ત કરી છે. જોકે મોટા ભાગના દેશોએ પણ પાકિસ્તાનના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.

ખાસ વાત એ છે કે પાકિસ્તાનના પ્રસ્તાવનું સમર્થન કરનારા દેશોમાં ભારત પણ સામેલ છે. ભારતે પણ પાકિસ્તાનના આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે. આ સાથે બુધવારે ધાર્મિક નફરત સાથે જોડાયેલા આ ડ્રાફ્ટ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) એ કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા 57 ઇસ્લામિક દેશોના સંગઠન OIC  તરફથી એક ડ્રાફ્ટ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સ્વીડન સહિત અનેક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ ઘટનાઓની નિંદા કરવામાં આવી છે.

12 દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો

આર્જેન્ટિના, ચીન, ક્યુબા, ભારત, દક્ષિણ આફ્રિકા, યુક્રેન અને વિયેતનામ સહિત કુલ 28 દેશોએ પાકિસ્તાનના આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.  12 દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઠરાવનો વિરોધ કરનારા દેશોની યાદીમાં અમેરિકા, યુકે, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, રોમાનિયા, લિથુઆનિયા, કોસ્ટા રિકા અને ફિનલેન્ડ સહિત 12 દેશો છે.

નોંધનીય છે કે  યુએનએચઆરસીમાં કુલ 47 સભ્યો છે. જેમાં OICના માત્ર 19 દેશો છે. જેમણે ખુલ્લેઆમ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું પરંતુ નેપાળ સહિત સાત દેશો એવા હતા જેમણે મતદાનમાં ભાગ લીધો નહોતો.

  શું છે સમગ્ર ઘટના?

નોંધનીય છે કે ગયા મહિને સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં એક વ્યક્તિએ મસ્જિદની સામે પવિત્ર કુરાનનું અપમાન કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. તમામ ઇસ્લામિક દેશોની સાથે યુરોપિયન યુનિયન, પોપ ફ્રાન્સિસ અને સ્વીડનની સરકારે આ ઘટનાની નિંદા કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget