શોધખોળ કરો

PM Modi at Global COVID-19 summit: બ્રિટનની નવી ટ્રાવેલ એડવાઇઝરીના વિવાદ વચ્ચે PM મોદીએ કહ્યુ- ઇન્ટરનેશનલ પ્રવાસને  સરળ બનાવવો જોઇએ

બ્રિટનના નવા ટ્રાવેલ નિયમો વચ્ચે વડાપ્રધાન મોદીએ બુધવારે કહ્યું કે વેક્સિનેશન સર્ટિફિકેટની પરસ્પર માન્યતા મારફતે આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવો જોઇએ.

Global COVID-19 Summit: બ્રિટનના નવા ટ્રાવેલ નિયમો વચ્ચે વડાપ્રધાન મોદીએ બુધવારે કહ્યું કે વેક્સિનેશન સર્ટિફિકેટની પરસ્પર માન્યતા મારફતે આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવો જોઇએ. વડાપ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ  બાઇડેન તરફથી આયોજીત ગ્લોબલ કોવિડ-19 સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા.

 

નોંધનીય છે કે કોવિશિલ્ડને માન્યતા આપવાનો બ્રિટને ઇનકાર કરતા ભારતે કડક વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ બ્રિટિશ સરકારે કોવિશિલ્ડને પોતાની ટ્રાવેલ એડવાઇઝરીમાં સામેલ કરી હતી. જોકે, અધિકારીઓનું કહેવું છે કે કોવિશિલ્ડને યાત્રા સંબંધી બ્રિટિશ દિશાનિર્દેશોમાં મંજૂરી આપવામાં આવી હોય પરંતુ તેના બે ડોઝ લઇ ચૂકેલા ભારતીય પ્રવાસીઓને બ્રિટનમાં હજુ પણ 10 દિવસ ક્વોરેન્ટાઇન થવું પડશે. બ્રિટનના અધિકારીઓનું કહેવું છે કે મુખ્ય મુદ્દો વેક્સિન સર્ટિફિકેટનો છે નહી કે કોવિશિલ્ડનો. તેમણે કહ્યું કે, બંન્ને પક્ષ આ મુદ્દા પર પરસ્પર ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતે કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટ પર તેની ચિંતાઓને બ્રિટન દ્ધારા સમાધાન નહી કરવા પર વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. ભારતના વિદેશ સચિવે આ નિયમોને ભેદભાવપૂર્ણ ગણાવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ કોવિડ સંમેલનમાં કહ્યું કે, ભારતે 95 અન્ય દેશો અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો સાથે પોતાની રસી પુરી પાડી છે. ભારતમાં 20 કરોડથી વધુ ભારતીયોનું સંપૂર્ણ રસીકરણ થઇ ચૂક્યું છે. ભારતમાં કોવિડની રસીનું ઉત્પાદન વધશે અમે અન્ય દેશોને પણ તેની સપ્લાય કરવામાં સક્ષમ બનીશુ.


વડાપ્રધાને કહ્યુ કે, દુનિયાને રસી આપવા માટે કાચા માલની સપ્લાયની ચેઇન ખુલ્લી રાખવી જોઇએ. વડાપ્રધાન મોદી ચાર દિવસના પ્રવાસ પર બુધવારે અમેરિકા રવાના થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget