શોધખોળ કરો

ઇઝરાયલ સાથે વધતા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, કહ્યુ- 'જલદી લેબનાન છોડી દો'

ઇઝરાયલ અને લેબનાન વચ્ચે યુદ્ધ ભીષણ બની રહ્યું છે જેના કારણે મિડલ ઇસ્ટમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે

ઇઝરાયલ અને લેબનાન વચ્ચે યુદ્ધ ભીષણ બની રહ્યું છે જેના કારણે મિડલ ઇસ્ટમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. બેરુતમાં ભારતીય દૂતાવાસે બુધવારે લેબનાનમાં ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરીને તેમને તાત્કાલિક દેશ છોડી દેવાની સલાહ આપી છે.

બેરૂતમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, 'ક્ષેત્રમાં તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી લેબનાનની મુસાફરી ન કરે. લેબનાનમાં પહેલાથી જ હાજર તમામ ભારતીય નાગરિકોને પણ લેબનાન છોડવાની સખત સલાહ આપવામાં આવે છે. જેઓ કોઈપણ કારણોસર રોકાયા છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, તેઓ પોતાની ગતિવિધિઓ સિમિત કરે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહવાની સલાહ આપવામાં આવે છે

ઇઝરાયલના બોમ્બ ધડાકામાં 580 થી વધુ લોકોના મોત

હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને લગભગ એક વર્ષ થઈ ગયું છે અને હવે ઈઝરાયલ હિઝબુલ્લાને નિશાન બનાવી રહ્યું છે. ગયા અઠવાડિયે પેજર હુમલાથી શરૂ થયેલો હુમલો હવે હવાઈ હુમલામાં ફેરવાઈ ગયો છે. માહિતી અનુસાર, ઇઝરાયલના બોમ્બમારાથી લેબનોનમાં અત્યાર સુધીમાં 580 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ડઝનેક બાળકો પણ સામેલ છે. લેબનાનના સ્વાસ્થ્ય મંત્રીએ તેને 'નરસંહાર' ગણાવ્યો છે.

ઈઝરાયલ હિઝબુલ્લાહ પર સતત હુમલા કરી રહ્યું છે

ઇઝરાયલની સેના લેબનાનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર ઘણા મહિનાઓથી હુમલાઓ કરી રહી હતી. પરંતુ 17 સપ્ટેમ્બરે ઈઝરાયલે તેના લોકોને પાછા ફરવા કહ્યું. ત્યારથી એવું લાગતું હતું કે ઇઝરાયલ લેબનાનમાં એક મોટું ઓપરેશન કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયલે હિઝબુલ્લાહના આતંકીઓ વાતચીત કરવા માટે જે પેજર્સનો ઉપયોગ કરી રહ્યા હતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 4 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

બીજા જ દિવસે વોકી-ટોકી, રેડિયો, લેપટોપ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં વિસ્ફોટ થયા જેના પરિણામે ડઝનેક લોકોના મોત થયા હતા. 19 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલી સેનાએ લેબનાનમાં વિવિધ સ્થળોએ હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો. 20 સપ્ટેમ્બરે ઇઝરાયલે બેરૂતમાં મોટો હુમલો કર્યો. આ હુમલો હિઝબુલ્લાહના રદવાન યુનિટ પર થયો હતો.

ઈઝરાયલે આ હુમલામાં હિઝબુલ્લાહના 10 કમાન્ડરોને માર્યા હોવાનો દાવો કર્યો છે. ત્યારબાદ 23 સપ્ટેમ્બરે ઈઝરાયલે બે દાયકામાં સૌથી ખતરનાક હુમલો કર્યો હતો. દક્ષિણ લેબનાનમાં ઇઝરાયલી સેનાએ હુમલો કર્યો. આ હુમલામાં અત્યાર સુધીમાં 580થી વધુ લોકો માર્યા ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનના એક્શનથી ગુસ્સામાં ખાડી દેશોના શેખ, અમેરિકા સાથે યુદ્ધમાં ઉતરવા તૈયાર આ બે મુસ્લિમ દેશ ?
ઈરાનના એક્શનથી ગુસ્સામાં ખાડી દેશોના શેખ, અમેરિકા સાથે યુદ્ધમાં ઉતરવા તૈયાર આ બે મુસ્લિમ દેશ ?
US-Iran War: ટ્રમ્પ સાથે વાત કરશે મુજતબા ખામેનેઇ, યુદ્ધ ખતમ કરવા થયા રાજી ?
US-Iran War: ટ્રમ્પ સાથે વાત કરશે મુજતબા ખામેનેઇ, યુદ્ધ ખતમ કરવા થયા રાજી ?
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
'આ બરાબર મોકો છે...', ખામેનેઇના મોતના 48 કલાક પહેલા ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે શું થઇ વાત, માસ્ટર પ્લાન લીક
'આ બરાબર મોકો છે...', ખામેનેઇના મોતના 48 કલાક પહેલા ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે શું થઇ વાત, માસ્ટર પ્લાન લીક

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
Embed widget