શોધખોળ કરો

Karachi Blast: પાકિસ્તાનના કરાંચીમાં વિસ્ફોટ, એકનું મૃત્યુ, 10થી વધારે ઘાયલ થયા

Karachi Blast: ન્યૂ મેમન મસ્જિદ પાસે સોમવારે સાંજે એક વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા.

Bomb Blast in Karachi: કરાંચીના ખારાદર વિસ્તારમાં આવેલી ન્યૂ મેમન મસ્જિદ પાસે સોમવારે સાંજે એક વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા. જિયો ન્યૂઝ અનુસાર, બ્લાસ્ટ ખારદાર વિસ્તારમાં ભીડભાડવાળા બોલ્ટન માર્કેટ પાસે થયો હતો. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ વિસ્ફોટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટનું લક્ષ્ય પોલીસનું વાહન હતું.

ડોન ન્યૂઝ ટીવી પર દેખાડવામાં આવેલા ફૂટેજ મુજબ, આ વિસ્ફોટમાં એક મોટરસાઇકલ, એક રિક્ષા અને એક પોલીસ મોબાઇલને નુકસાન થયું છે. ફૂટેજમાં લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરતા પણ દેખાઈ રહ્યા છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ દૂર દૂરના વિસ્તારોમાં સંભળાતો હતો.

કરાંચીમાં એક અઠવાડિયાની અંદર આ બીજો બ્લાસ્ટ છે. 13 મેની મોડી રાત્રે પાકિસ્તાનના કરાંચીમાં થયેલા બોમ્બ વિસ્ફોટથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લોકોએ તેનો અવાજ દૂર-દૂર સુધી સાંભળ્યો અને આસપાસ પાર્ક કરાયેલા વાહનો ચારે તરફ ધ્વસ્ત થઈ ગયા. આ બ્લાસ્ટ કરાંચીના સદર વિસ્તારમાં થયો હતો. આ વિસ્ફોટ સમયે પણ બજારમાં ભારે હલચલ મચી ગઈ હતી.

બોમ્બમાં 2 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
પ્રાથમિક માહિતી અનુસાર આ બોમ્બ ધડાકામાં લગભગ 2 કિલો વિસ્ફોટક અને લગભગ અડધા કિલો બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ ટાઈમર વડે કરવામાં આવ્યો હતો. સિંધ અને બલૂચિસ્તાનના અલગતાવાદી જૂથોએ તેની જવાબદારી સ્વીકારી છે. કરાચી પોલીસ તેને આતંકવાદી હુમલો ગણાવી રહી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget