શોધખોળ કરો

માલદીવ પહોંચ્યા PM મોદી, સર્વોચ્ચ સન્માન ‘નિશાન ઇઝ્ઝુદ્દીન’થી સન્માનિત કરાયા, સંસદને સંબોધી

વડાપ્રધાન મોદી પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર માલદીવ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને માલદીવના સૌથી મોટા સન્માન નિશાન ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માલેઃ વડાપ્રધાન મોદી પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર માલદીવ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને માલદીવના સૌથી મોટા સન્માન નિશાન ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહના પદ ગ્રહણ કર્યા બાદ દ્ધીપક્ષીય સહયોગની ગતિ અને દિશામાં મૌલિક ફેરફાર આવ્યો છે. વાસ્તવમાં માલદીવની છેલ્લી સરકાર ચીનના  પ્રભાવમાં આવીને ભારત વિરોધી વલણ દાખવ્યું હતું. આ અગાઉ માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે માલદીવનું આ સર્વોચ્ચ સન્માન વિદેશી હસ્તીઓને આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ માલેના રિપબ્લિક સ્ક્વેયરમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ  મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે બેઠક કરી હતી. દરમિયાન મોદીએ પોતાના  સંબોધનમાં કહ્યું કે, મને ખુશી છે કે મારા બીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસમાં માલદીવમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. અમારા  દેશોએ થોડા દિવસો અગાઉ ઇદનો તહેવાર હર્ષ અને ઉલ્લાસથી મનાવ્યો હતો. મોદીએ કહ્યું કે, આજે મને માલદીવના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયો છે. તમે  મને  નહી પરંતુ આખા ભારતને એક નવું ગૌરવ આપ્યું છે. નિશાન ઇઝ્ઝુદ્દીનનું સન્માન મારા માટે હર્ષ અને ગર્વનો વિષય છે. આ બંન્ને  દેશો વચ્ચેની  મિત્રતા અને  ઘનિષ્ઠ સંબંધોનું સન્માન છે. સુનામી હોય કે પીવાના પાણીની સમસ્યા ભારત હંમેશાથી માલદીવની સાથે ઉભું છે અને મદદ માટે હંમેશા આગળ આવે છે. ભારત અને માલદીવમાં ચૂંટણીનો જનાદેશ સ્પષ્ટ છે કે બંન્ને દેશોના લોકો સ્થિરતા અને વિકાસ ઇચ્છે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Embed widget