શોધખોળ કરો

મ્યાનમારમાં તબાહી બાદ ફરી એક વખત આવ્યો ભૂકંપ, જાણો કેવી છે પરિસ્થિતિ 

શુક્રવારે આવેલા ભયાનક ભૂકંપ બાદ મ્યાનમારમાં હજુ પણ ધરતી ધ્રૂજી રહી છે. USGS અનુસાર, રવિવારે મંડલે શહેર નજીક 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Earthquake in Myanmar: શુક્રવારે આવેલા ભયાનક ભૂકંપ બાદ મ્યાનમારમાં હજુ પણ ધરતી ધ્રૂજી રહી છે. USGS અનુસાર, રવિવારે મંડલે શહેર નજીક 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શુક્રવારના વિનાશક ભૂકંપ પછી આ એક નવો આંચકો હતો. મ્યાનમાંરમાં ફરી એક વખત  ભૂકંપ આવતા લોકોમાં ડરનો માહોલ છે.  

ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ભયના માર્યા રસ્તા પર આવી ગયા હતા. શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં 1,600 થી વધુ લોકોના મોત થયા છે અને 3,400 થી વધુ લોકો ગુમ છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.

'40 ટન સહાય સામગ્રી સાથે બે જહાજો રવાના'

ભારત વિનાશક ભૂકંપથી પ્રભાવિત મ્યાનમારને તમામ શક્ય મદદ કરી રહ્યું છે. વિદેશ મંત્રી જયશંકરે શુક્રવારે માહિતી આપી હતી કે 40 ટન સહાય સામગ્રી લઈને બે જહાજો પડોશી દેશ માટે રવાના થયા છે. એસ જયશંકરે લખ્યું, "ઓપરેશન બ્રહ્મા, INS સતપુડા અને INS સાવિત્રી 40 ટન માનવતાવાદી સહાય સાથે યાંગૂન બંદર તરફ પ્રયાણ કર્યું."

અન્ય એક ટ્વીટમાં તેમણે માહિતી આપી હતી કે 80 સભ્યોની NDRF સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ પણ નેપ્યી તાવ  માટે રવાના થઈ છે. આ ટીમો મ્યાનમારમાં બચાવ કામગીરીમાં મદદ કરશે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મ્યાનમારના વરિષ્ઠ જનરલ મહામહિમ મિન આંગ હ્લાઇંગ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે એકજૂટતા સાથે ઊભું છે. 

દેશના સૈન્ય નેતૃત્વ અનુસાર,  મ્યાનમારના 7.7-તીવ્રતાના વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 1,644 પર પહોંચી ગયો છે, જ્યારે 3,408 લોકો ઘાયલ થયા છે અને 139 હજુ પણ ગુમ છે. 28 માર્ચે મધ્ય મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે વ્યાપક વિનાશ થયો છે. અનેક ઇમારતો  અનેઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને હજારો લોકો બેઘર થયા છે.

દેશના સૈન્ય નેતૃત્વ અનુસાર,  મ્યાનમારના 7.7-તીવ્રતાના વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 1,644 પર પહોંચી ગયો છે, જ્યારે 3,408 લોકો ઘાયલ થયા છે અને 139 હજુ પણ ગુમ છે. 28 માર્ચે મધ્ય મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે વ્યાપક વિનાશ થયો છે. અનેક ઇમારતો  અનેઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને હજારો લોકો બેઘર થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
નોનવેઝ ખાતી મહિલાઓ સાવધાન, થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
નોનવેઝ ખાતી મહિલાઓ સાવધાન, થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
Embed widget