શોધખોળ કરો

મ્યાનમારમાં તબાહી બાદ ફરી એક વખત આવ્યો ભૂકંપ, જાણો કેવી છે પરિસ્થિતિ 

શુક્રવારે આવેલા ભયાનક ભૂકંપ બાદ મ્યાનમારમાં હજુ પણ ધરતી ધ્રૂજી રહી છે. USGS અનુસાર, રવિવારે મંડલે શહેર નજીક 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Earthquake in Myanmar: શુક્રવારે આવેલા ભયાનક ભૂકંપ બાદ મ્યાનમારમાં હજુ પણ ધરતી ધ્રૂજી રહી છે. USGS અનુસાર, રવિવારે મંડલે શહેર નજીક 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શુક્રવારના વિનાશક ભૂકંપ પછી આ એક નવો આંચકો હતો. મ્યાનમાંરમાં ફરી એક વખત  ભૂકંપ આવતા લોકોમાં ડરનો માહોલ છે.  

ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ભયના માર્યા રસ્તા પર આવી ગયા હતા. શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં 1,600 થી વધુ લોકોના મોત થયા છે અને 3,400 થી વધુ લોકો ગુમ છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.

'40 ટન સહાય સામગ્રી સાથે બે જહાજો રવાના'

ભારત વિનાશક ભૂકંપથી પ્રભાવિત મ્યાનમારને તમામ શક્ય મદદ કરી રહ્યું છે. વિદેશ મંત્રી જયશંકરે શુક્રવારે માહિતી આપી હતી કે 40 ટન સહાય સામગ્રી લઈને બે જહાજો પડોશી દેશ માટે રવાના થયા છે. એસ જયશંકરે લખ્યું, "ઓપરેશન બ્રહ્મા, INS સતપુડા અને INS સાવિત્રી 40 ટન માનવતાવાદી સહાય સાથે યાંગૂન બંદર તરફ પ્રયાણ કર્યું."

અન્ય એક ટ્વીટમાં તેમણે માહિતી આપી હતી કે 80 સભ્યોની NDRF સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ પણ નેપ્યી તાવ  માટે રવાના થઈ છે. આ ટીમો મ્યાનમારમાં બચાવ કામગીરીમાં મદદ કરશે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મ્યાનમારના વરિષ્ઠ જનરલ મહામહિમ મિન આંગ હ્લાઇંગ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે એકજૂટતા સાથે ઊભું છે. 

દેશના સૈન્ય નેતૃત્વ અનુસાર,  મ્યાનમારના 7.7-તીવ્રતાના વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 1,644 પર પહોંચી ગયો છે, જ્યારે 3,408 લોકો ઘાયલ થયા છે અને 139 હજુ પણ ગુમ છે. 28 માર્ચે મધ્ય મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે વ્યાપક વિનાશ થયો છે. અનેક ઇમારતો  અનેઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને હજારો લોકો બેઘર થયા છે.

દેશના સૈન્ય નેતૃત્વ અનુસાર,  મ્યાનમારના 7.7-તીવ્રતાના વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 1,644 પર પહોંચી ગયો છે, જ્યારે 3,408 લોકો ઘાયલ થયા છે અને 139 હજુ પણ ગુમ છે. 28 માર્ચે મધ્ય મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે વ્યાપક વિનાશ થયો છે. અનેક ઇમારતો  અનેઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને હજારો લોકો બેઘર થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પરમાણુ યુદ્ધ થશે તો કયા દેશો બચી જશે? જાણો આ 6 દેશોની અદભૂત તાકાત
પરમાણુ યુદ્ધ થશે તો કયા દેશો બચી જશે? જાણો આ 6 દેશોની અદભૂત તાકાત
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
દાંતમાં ચિપ કે ટ્રાફિક કેમેરા હેક? ખામેનીને મારવા પાછળ અમેરિકા-ઇઝરાયલની કઈ ગેમપ્લાન સફળ રહી?
દાંતમાં ચિપ કે ટ્રાફિક કેમેરા હેક? ખામેનીને મારવા પાછળ અમેરિકા-ઇઝરાયલની કઈ ગેમપ્લાન સફળ રહી?
ઈરાનમાં લોહીની હોળી: 160 માસૂમ દીકરીઓનો લેવાયો ભોગ, કબરો ખોદવા માટે જેસીબી બોલાવવા પડ્યા
ઈરાનમાં લોહીની હોળી: 160 માસૂમ દીકરીઓનો લેવાયો ભોગ, કબરો ખોદવા માટે જેસીબી બોલાવવા પડ્યા

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Embed widget