શોધખોળ કરો

દુનિયાના આ દેશોમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો, લોકો આ દેશોમાં કેમ નથી જઈ શકતા ?

Corona Virusનો કાળો કહેર સમગ્ર દુનિયમાં ફેલાયેલો છે. ચીનમાંથી શરૂ થયેલા વાયરસ ભારતમાં પણ ઘણાં લોકોની ચપેટમાં આવી ગયા છે.

Corona Virusનો કાળો કહેર સમગ્ર દુનિયમાં ફેલાયેલો છે. ચીનમાંથી શરૂ થયેલા વાયરસ ભારતમાં પણ ઘણાં લોકોની ચપેટમાં આવી ગયા છે. પરંતુ એવો દેશ છે જ્યાં કોરોના વાયરસનો એક પણ કેસ જોવા મળ્યો નથી. પરંતુ એવા દેશોમાં ટ્રાવેલિંગ કરવું નામુકિન છે. દુનિયાના આ દેશોમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો કોરોના વાયરસ અત્યાર સુધીમાં 188 દેશોમાં પહોંચી ગયો છે. ત્યારે ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે જેના કારણે ભારતમાં પણ સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને એક દિવસ માટે જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. જેને લઈને આજે સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યુને લોકોએ સમર્થન પણ આપ્યું હતું. આજે સમગ્ર દેશમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. આ તમામની વચ્ચે કયા રાજ્યમાં કેવી સ્થિતિ છે તેની પર એક નજર કરીએ.... દિલ્હી, મુંબઈ, કોલકત્તા, નોઈડા, લખનૌઉ, બેંગ્લુરુ સહિતના અન્ય મોટા શહેરોમાં મોલ અને પ્રવાસન સ્થળોએ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઘણાં રાજ્યોમાં બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે અનેક વિસ્તારમાં ફ્લાઈટો રદ્દ કરી છે. જનતા કર્ફ્યુ હેઠળ દિલ્હીમાં ઓટો ટેક્સી યૂનિયનને જાહેરાત કરી દિલ્હીમા રવિવારે ઓટો-ટેક્સી સેવા બંધ રાખવામાં આવી છે. જ્યારે હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 80ની આસપાસ નવા કેસ સામે આવ્યા છે. આજે સમગ્ર દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 333 થઈ ગઈ છે. મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાં અત્યાર સુધીમાં 63 કેસ સામે આવ્યા છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. કોરોના વાયરસ 22 રાજ્યોમાં ફેલાયેલો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Embed widget