શોધખોળ કરો

પાકિસ્તાનના મંત્રી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ સામે માંડ્યો મોર્ચો,યૂનિસેફને લખ્યો પત્ર

પાકિસ્તાનના માનવાધિકાર મંત્રીએ કહ્યું કે પ્રિયંકાએ ભારત સરકારની આ પોઝિશનનું સાર્વજનિક રીતે સમર્થન કર્યું છે. આ શાંતિ અને ગુડવિલ નીતિ વિરુદ્ધ છે. પ્રિયંકાને તત્કાલ યૂએન ગુડવિલ એમ્બેસેડરના પદ પરથી હટાવવામાં આવે.

નવી દિલ્હી: ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી એમ શિરીન મઝારી પ્રિયંકા ચોપડા વિરુદ્ધ યૂનિસેફને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે યૂએનની ગુડવિલ એમ્બેસેડર ફૉર પીસ પ્રિયંકા ચોપડા જમ્મુ કાશ્મીર પર ભારત સરકારના દાવાનું સમર્થન કરી રહી છે. આ શાંતિ અને ગુડવિલ નીતિ વિરુદ્ધ છે. હાલમાં જ પ્રિયંકાએ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેની વચ્ચે એક પાકિસ્તાની કાર્યકર્તા આયશા મલિકે પ્રિયંકાએ થોડાક મહિના પહેલા કરેલા ટ્વીટ પર ભડકી ઉઠી હતી. જેમાં પ્રિયંકાએ ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. તેને લઈને શિરીને હવે પ્રિયંકા વિરુદ્ધ મોર્ચો માંડ્યો છે. મઝારીએ પત્રમાં લખ્યું કે,“હું પ્રિયંકા ચોપડાના મુદ્દા પર તમારા ધ્યાન દોરવા માંગુ છું. જેને આપે શાંતિ માટે યૂએન ગુડવિલ એમ્બેસેડર બનાવ્યા છે.” તેમણે કાશ્મીરની સ્થિતિ તરફ ઇશારો કરતા કહ્યું કે, આ વડાપ્રધાન મોદી સરકારના તમામ આંતરરાષ્ટ્રીય સમ્મેલનોનું ઉલ્લંઘનનું પરિણામ છે. તેમણે વધુમાં લખ્યું કે, પ્રિયંકાએ ભારત સરકારની આ પોઝિશનનું સાર્વજનિક રીતે સમર્થન કર્યું છે. અને તેણે ભારતીય રક્ષામંત્રી તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલી ન્યૂક્લિયર ધમકીનું પણ સમર્થન કર્યું હતું. આ શાંતિ અને ગુડવિલ નીતિ વિરુદ્ધ છે. પ્રિયંકાને તત્કાલ યૂએન ગુડવિલ એમ્બેસેડરના પદ પરથી હટાવવામાં આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget