શોધખોળ કરો

પાકિસ્તાનના PM શરીફનું નિવેદન વાયરલ, કહ્યું - 'ઈમરાનને ગોળી વાગી, પોસ્ટમોર્ટમ કેમ ના થયું?' - Video

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.

Shahbaz Sharif Video: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે પીટીઆઈ ચીફ ઈમરાન ખાનને ગોળી વાગી હતી પરંતુ તેમનું પોસ્ટમોર્ટમ કેમ ના થયું. આ વીડિયો સામે આવ્યા બાદ તે વિરોધીઓના નિશાના પર છે. સોશિયલ મીડિયા પર લોકો શાહબાઝ શરીફના વિશે અલગ-અલગ રીતે વાત કરી રહ્યા છે.

આ વીડિયો પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની એક પ્રેસ કોન્ફરન્સનો છે. તેમણે આ પ્રેસ કોન્ફરન્સ ઈમરાન ખાન પર થયેલા જીવલેણ હુમલા બાદ કરી હતી. આ હુમલામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી અને તે ખરાબ રીતે ઘાયલ થયો હતા. ઈમરાન ખાન પરના આ હુમલાને લઈને વિવિધ પ્રકારની નિવેદનબાજી થઈ હતી. પહેલાં એવું કહેવામાં આવ્યું કે, તેને પગમાં ગોળી વાગી હતી, પછી કહેવામાં આવ્યું કે, ઈમરાન ખાનના પગમાં ચાર ગોળીઓ વાગી હતી, પછી કહેવામાં આવ્યું કે તેના પગમાં ગોળી વાગી હતી. મીડિયાએ આવી બાબતો પર શાહબાઝ શરીફને સવાલ કર્યા હતા.

શું કહ્યું શાહબાઝ શરીફે?

જ્યારે શાહબાઝ શરીફને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપતાં કહ્યું કે, પંજાબ પ્રાંતમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈની સરકાર છે તો હજુ સુધી આ ઘટનાની તપાસ કેમ નથી થઈ. શાહબાઝે કહ્યું, "પંજાબ સરકારને પૂછવું જોઈએ. આઈજી તેમના છે. તેમના ગૃહ સચિવ છે. તેમને કહો કે હજુ સુધી પોસ્ટમોર્ટમ કેમ નથી થયું? તેમને કેટલી 4 ગોળીઓ, 16 ગોળીઓ કેટલી ગોળીઓ વાગી છે તે જનતાને જણાવે."

અહીં જણાવી દઈએ કે, વ્યક્તિના મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. જેથી મોતનું કારણ શું છે તે જાણી શકાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહબાઝ શરીફ ઈમરાન કેસની તપાસ અંગે વાત કરવા માંગતા હતા પરંતુ તેમની જીભ લપસી ગઈ અને તેમણે પોસ્ટમોર્ટમ શબ્દનો ઉપયોગ કર્યો. આ વીડિયો સામે આવ્યા બાદ શાહબાઝ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget