શોધખોળ કરો

Russia-Ukraine War: બેલગોરોડ પર યુક્રેને છોડ્યા રોકેટ, રશિયન મંત્રીનો દાવો – ‘14 લોકોના મોત, 108 ઘાયલ’

Russia Ukraine Conflict: ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવે જણાવ્યું હતું કે યુક્રેનિયન સરહદથી લગભગ 30 કિમી દૂર બેલગોરોડમાં હુમલામાં એક રહેણાંક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો.

Russia Ukraine War:  રશિયા-યુક્રેન હુમલા વચ્ચે, રશિયન ઇમરજન્સી મંત્રાલયે દાવો કર્યો છે કે પ્રાંતીય રાજધાની બેલગોરોડના કેન્દ્ર પર યુક્રેનિયન હુમલા બાદ 2 બાળકો સહિત ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 108 લોકો ઘાયલ થયા છે.

ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવે જણાવ્યું હતું કે યુક્રેનિયન સરહદથી લગભગ 30 કિમી દૂર બેલગોરોડમાં હુમલામાં એક રહેણાંક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો. ટેલિગ્રામ પોસ્ટમાં, તેણે તમામ લોકોને સાયરન વાગતાની સાથે જ હવાઈ હુમલાના આશ્રયસ્થાનોમાં જવા વિનંતી કરી.

અલ જઝીરા અનુસાર, બેલ્ગોરોડ સરહદ યુક્રેનના લુહાન્સ્ક, સુમી અને ખાર્કિવ પ્રદેશો સાથે વહેંચાયેલી છે. શુક્રવારે (29 ડિસેમ્બર) ના રોજ યુક્રેન પર રશિયન હવાઈ હુમલાને કારણે આમાંના ઘણા વિસ્તારોમાં જીવન અને સંપત્તિનું ભારે નુકસાન થયું હતું, જેને ફેબ્રુઆરી 2022 માં યુદ્ધ શરૂ થયા પછીના સૌથી ભયંકર હુમલાઓમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યું હતું. હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 39 થઈ ગઈ છે.

બેલ્ગોરોડ ક્રેમલિનના સશસ્ત્ર દળો માટે એક મહત્વપૂર્ણ આધાર

બેલ્ગોરોડ રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ 600 કિમી દૂર છે અને તે ફ્રન્ટ લાઇન વિસ્તાર છે. આ પ્રદેશ ક્રેમલિનના સશસ્ત્ર દળો માટે યુક્રેન પર હુમલા કરવા માટે એક મહત્વપૂર્ણ આધાર તરીકે કામ કરે છે.

'બેલ્ગોરોડ ક્ષેત્રમાં 13 યુક્રેનિયન રોકેટ નાશ પામ્યા'

રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલો "શિક્ષા વિના રહેશે નહીં." મંત્રાલયે જણાવ્યું હતું કે તેના એન્ટી એરક્રાફ્ટ યુનિટ્સે શુક્રવારે (29 ડિસેમ્બર) બેલગોરોડ ક્ષેત્રમાં 13 યુક્રેનિયન રોકેટનો નાશ કર્યો હતો.

'રશિયન સેનાએ યુક્રેનના 32 ડ્રોન તોડી પાડ્યા'

મોસ્કોના અધિકારીઓએ શનિવારે અગાઉ જણાવ્યું હતું કે રશિયન દળોએ સમગ્ર દેશમાં 32 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા હતા. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોસ્કો, બ્રાયન્સ્ક, ઓરિઓલ અને કુર્સ્ક પ્રદેશોમાં આકાશમાં ડ્રોન જોવા મળ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે વાયુ સુરક્ષા દળોએ તમામ ડ્રોનનો નાશ કર્યો છે.

રશિયાએ યુએન સુરક્ષા પરિષદની બેઠક બોલાવવા વિનંતી કરી

એટલું જ નહીં, હવે રશિયાએ શનિવારે ઘાતક હુમલા પર ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની પણ વિનંતી કરી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો 197 રનનો ટાર્ગેટ, પાટીદાર-ડેવિડનું શાનદાર પ્રદર્શન
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો 197 રનનો ટાર્ગેટ, પાટીદાર-ડેવિડનું શાનદાર પ્રદર્શન
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો 197 રનનો ટાર્ગેટ, પાટીદાર-ડેવિડનું શાનદાર પ્રદર્શન
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો 197 રનનો ટાર્ગેટ, પાટીદાર-ડેવિડનું શાનદાર પ્રદર્શન
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget