શોધખોળ કરો

Ukraine Russia War Live: યુક્રેનની રાજધાની કીવ એરપોર્ટ પાસે મોટો વિસ્ફોટ, અનેક ઇમારતોને થયું નુકસાન

રશિયા-યુક્રેન બોર્ડર પર છેલ્લા બે દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર છોડવામાં આવેલી મિસાઈલમાં 137 લોકોના મોત થયા છે

LIVE

Key Events
Ukraine Russia War Live: યુક્રેનની રાજધાની કીવ એરપોર્ટ પાસે મોટો  વિસ્ફોટ, અનેક ઇમારતોને થયું નુકસાન

Background

Ukraine Russia War Live: રશિયા-યુક્રેન બોર્ડર પર છેલ્લા બે દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર છોડવામાં આવેલી મિસાઈલમાં 137 લોકોના મોત થયા છે, જ્યારે યુક્રેનનો પણ દાવો છે કે તેણે 800 રશિયન સૈનિકોને માર્યા છે. વાસ્તવમાં બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. જે બાદ રશિયાએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. છેલ્લા બે દિવસથી રશિયા યુક્રેન પર સતત મિસાઈલોથી હુમલો કરી રહ્યું હતું.

જો કે ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર રશિયન અને યુક્રેનની સરકારોએ શુક્રવારે વાતચીતના સંકેત આપ્યા  હતા. મંત્રણા માટે સમય અને સ્થળ અંગે નિર્ણય લેવામાં આવશે.

12:31 PM (IST)  •  26 Feb 2022

રશિયાએ હુમલાઓ વધાર્યા

રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં  હુમલાઓ વધારી દીધા છે. કીવ એરપોર્ટ નજીક જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટથી ઘણી ઈમારતોને નુકસાન થયું છે. આજે અગાઉ, રશિયન એરક્રાફ્ટે કોનોટોપમાં બે વિસ્ફોટ કર્યા હતા. એવી આશંકા છે કે રશિયા ખાર્કિવ એરપોર્ટ પર પણ હુમલો કરી શકે છે.

11:13 AM (IST)  •  26 Feb 2022

એર ઇન્ડિયાનુ વિમાન રોમાનિયા પહોંચ્યું

ભારતીયોને વતન પર  લાવવા માટે એર ઇન્ડિયાનુ વિમાન રોમાનિયાના બુકારેસ્ટ પહોંચ્યું છે.  આ પ્લેન આજે વહેલી સવારે મુંબઈથી રવાના થયું હતું. બુકારેસ્ટથી ભારતીયોને એરલિફ્ટ કર્યા બાદ આ પ્લેન મુંબઈ પરત ફરશે. આ પ્લેન બોઈંગ 787 છે અને તેમાં 250 થી વધુ મુસાફરોને લઈ જઈ શકે છે.

10:10 AM (IST)  •  26 Feb 2022

બલ્ગેરિયાએ તેની એરસ્પેસ રશિયા માટે બંધ કરી

યુક્રેન પર આક્રમણ કરવું રશિયા માટે મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે દુનિયાભરના દેશો તેનો વિરોધ કરી રહ્યા છે. બુલ્ગેરિયાએ પણ રશિયન એરક્રાફ્ટ માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે.

10:09 AM (IST)  •  26 Feb 2022

યુક્રેનના 137 જવાન માર્યા ગયા

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે  ત્રણ દિવસના યુદ્ધમાં તેમના 137 હીરોએ જીવ ગુમાવ્યો છે. જેમાં 10 સૈન્ય અધિકારીઓ હતા. યુક્રેનના સૈન્યએ દાવો કર્યો હતો કે તેમણે 1000થી વધુ રશિયન સૈનિકોને માર્યા છે.

 રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેઓએ યુક્રેનમાં 211 સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે. બીજી તરફ યુક્રેન દાવો કર્યો હતો કે તેમણે ઓછામાં ઓછી 80 રશિયન ટેન્ક, 516 બખ્તરબંધ વાહનો, 7 હેલિકોપ્ટર, 10 એરક્રાફ્ટ અને 20 ક્રૂઝ મિસાઇલોનો નાશ કર્યો છે.

07:37 AM (IST)  •  26 Feb 2022

યુક્રેનનો દાવો- 60 રશિયન સૈનિકોને માર્યા

 યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે હુમલાના બીજા દિવસે 25 ફેબ્રુઆરીએ કિવમાં 60 રશિયન સૈનિકો માર્યા ગયા છે. રશિયન સૈનિકો કિવથી 40 કિલોમીટર દક્ષિણમાં વાસિલ્કિવમાં પ્રવેશ્યા હતા. યુક્રેન સૈનિકોની રશિયન સૈનિકો સાથે અથડામણ થઈ હતી. યુક્રેને દાવો કર્યો હતો કે રશિયન પેરાટ્રૂપર્સે શહેર વાસિલ્કિવ પર હુમલો કર્યો હતો. આમાં યુક્રેનની સેનાએ તેને જડબાતોડ જવાબ આપ્યો છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget