શોધખોળ કરો

નવાઝ શરીફના સલાહકારે કહ્યું- મોદી છે ત્યાં સુધી ભારત સાથે સંબંધ નહિ સુધરે

નવી દિલ્લી: સર્જિકલ સ્ટ્રાઈક બાદ નવાઝ શરીફના સલાહકાર સરતાઝ અઝીઝે સંબંધ વધારે ખરાબ થાય તેવું નિવેદન આપ્યુ છે. પાકિસ્તાની ચેનલને આપેલા ઈંટર્વ્યૂમાં સરતાર અઝીઝે કહ્યપં છે કે પીએમ મોદી છે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો સારા નહિ થઈ શકે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ મોદી નામનો ડર નવાઝ કેંપ પર દેખાઈ રહ્યો છે. નવાઝ શરીફના વિદેશ સલાહકાર સરતાર અઝીઝે આ ડરને અવાજ આપ્યો છે. સરતાર અઝીઝે પીએમ મોદીનું નામ લઈને કહ્યું છે કે મોદી જ્યાં સુધી પીએમ પદે છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધો નહિ સુધરી શકે. Sartaj_Aziz_AFP_650-580x395 સરતાર અઝીઝે કહ્યું તેનો મતલબ એમ છે કે 2019 સુધી તે પીએમ મોદીનો મુકાબલો નહિ કરી શકે. કેમકે 2019 સુધી તો મોદી પીએમ રહેશે જ.
પીએમ મોદીનું નામ લઈને ભારત-પાકિસ્તાન સંબંધની ભવિષ્યવાણી કરનારા સરતાર અઝીઝનું આ નિવેદન ઈશારો છે કે પાકિસ્તાનમાં હવે મોદીનો ભય સત્તાધારીઓને ભારે પડી રહ્યો છે. નવાઝ શરીફ વિરોધી અને તહરીક-એ-ઈંસાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન પણ મોદીનું નામ લઈને નવાઝ શરીફ પર નિશાન સાધી રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતની વિરૂદ્ધ એક્તા દેખાડવા માટે પાકિસ્તાન સંસદની બેઠક થઈ તો વિપક્ષ નેતા ખુર્શીદ અહેમદે પણ નવાઝ શરીફનું જાહેરમાં અપમાન કર્યુ હતું. ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં ઘુસીને માર્યા હતા પણ નવાઝ શરીફની સરકાર શરમમાં આ સત્ય પણ સ્વીકારી શકી નહિ. પીએમ મોદીએ મિત્રતાનો હાથ આપ્યો ત્યારે શરીફે હાથ પકડ્યો હતો. 26 મે 2014એ મોદીએ શપથ સાથે મિત્રતાની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ મિત્રતા માટે પગલું ભર્યુ અને નવાઝ સાથે આવ્યા હતા. પણ પાકિસ્તાન સેના, આઈએસઆઈએ આંખ લાલ કરી તો તેમણે પીઠમાં ખંજર માર્યુ હતું. હવે પાકિસ્તાનનો સત્તાધારી પક્ષ ભારત અને પાકિસ્તાનીઓ બંને તરફથી કફોડી હાલતમાં મૂકાઈ ગયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Israel-US Iran War: વિશ્વના સૌથી મોટા દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, UAE માં કેમ કરવામાં આવી 19 ભારતીયોની ધરપકડ
Israel-US Iran War: વિશ્વના સૌથી મોટા દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, UAE માં કેમ કરવામાં આવી 19 ભારતીયોની ધરપકડ
‘હું મરી ગયો છું...’, મોતની અફવા વચ્ચે નેતન્યાહૂનો વીડિયો આવ્યો સામે; જાણો ‘બીબી’ એ શું કહ્યું?
‘હું મરી ગયો છું...’, મોતની અફવા વચ્ચે નેતન્યાહૂનો વીડિયો આવ્યો સામે; જાણો ‘બીબી’ એ શું કહ્યું?
ઝિપલાઇન દ્વારા નદી પાર કરી રહી હતી મહિલા, ત્યારે જ પાણીમાંથી અચાનક મગરે કર્યો હુમલો, ખૌફનાક Video વાયરલ
ઝિપલાઇન દ્વારા નદી પાર કરી રહી હતી મહિલા, ત્યારે જ પાણીમાંથી અચાનક મગરે કર્યો હુમલો, ખૌફનાક Video વાયરલ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ

વિડિઓઝ

LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો
Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
Israel-US Iran War: વિશ્વના સૌથી મોટા દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, UAE માં કેમ કરવામાં આવી 19 ભારતીયોની ધરપકડ
Israel-US Iran War: વિશ્વના સૌથી મોટા દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, UAE માં કેમ કરવામાં આવી 19 ભારતીયોની ધરપકડ
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
Embed widget