શોધખોળ કરો

હવામાં ઊડવાની સાથે સાથે આ પ્લેન પાણીમાં પણ તરે છે, એક સમયમાં આ દેશની તાકાત હતું

આપણે બધા જાણીએ છીએ કે પ્લેન હવામાં ઉડે છે, પરંતુ શું તમે એવા પ્લેન વિશે કલ્પના કરી શકો છો જે માત્ર હવામાં જ ઉડતું નથી પરંતુ પાણીમાં પણ તરતું હોય? ચાલો આજે તમને એવા જ એક પ્લેન વિશે જણાવીએ.

આપણે એવા વિમાનની માત્ર કલ્પના જ કરી શકીએ કે જે હવામાં ઊડવાની સાથે સાથે પાણીમાં પણ તરતુ હોય. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં આ પ્રકારનું વિમાન હતું. વાસ્તવમાં અમે જે એરક્રાફ્ટની વાત કરી રહ્યા છીએ તે એમ્ફિબિયસ એરક્રાફ્ટ છે. આ વિમાનો હવામાં ઉડવાની સાથે-સાથે તરવા અને પાણી પર ચાલવા માટે સક્ષમ છે. તેનો ઉપયોગ દરિયાઈ બચાવ કામગીરી, દરિયાઈ દેખરેખ અને લશ્કરી કામગીરી માટે થતો હતો.  

સોવિયત યુનિયન સંઘને આ વિમાન પર ગર્વ હતો

તમને જણાવી દઈએ કે બેરીયેવ બી-200 તેના સમયનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી ઉભયજીવી વિમાન હતું. તે સોવિયેત સંઘ દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું હતું. આ એરક્રાફ્ટ તેની વિશાળ ક્ષમતા અને વર્સેટિલિટી માટે જાણીતું હતું.

ઉલ્લેખનીય છે કે આ એરક્રાફ્ટ હવામાં ઉડવાની સાથે સાથે લેન્ડિંગ અને પાણી પર ચાલવામાં સક્ષમ હતું. આ ઉપરાંત તેનો ઉપયોગ આગ ઓલવવા માટે પણ થતો હતો. આ ઉપરાંત તેનો ઉપયોગ દરિયાઈ દેખરેખમાં પણ થતો હતો.

સોવિયત યુનિયન માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું

આ એરક્રાફ્ટ સોવિયત યુનિયન માટે એક મહત્વપૂર્ણ લશ્કરી સંપત્તિ હતી. જેનો ઉપયોગ કુદરતી આફતો વખતે બચાવ કામગીરીમાં પણ થતો હતો. આ સિવાય દરિયાઈ સીમાઓ પર નજર રાખવા માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું.        

તે કેવી રીતે સમાપ્ત થયું?

સોવિયત સંઘના તૂટ્યા પછી રશિયાની અર્થવ્યવસ્થા ખૂબ જ નબળી પડી ગઈ અને તેના કારણે બેરીવ બી-200 જેવા મોટા અને મોંઘા વિમાનનું ઉત્પાદન બંધ થઈ ગયું. વધુમાં, નવા અને વધુ આધુનિક એરક્રાફ્ટના આગમનને કારણે બેરીવ બી-200ની માંગમાં પણ ઘટાડો થયો હતો.  

આજના સમયમાં આવા એરક્રાફ્ટનો વિકાસ ખૂબ જ દુર્લભ છે. જો કે, કેટલીક કંપનીઓ હજુ પણ આવા એરક્રાફ્ટ પર કામ કરી રહી છે, પરંતુ આ એરક્રાફ્ટનો મોટા પાયે ઉપયોગ થતો નથી.  

આ પણ વાંચો : સહારાના રણનો રંગ કેમ બદલાયો, ક્યારેય વિચાર્યું ન હતું એવું થઈ ગયુ

ધરતીકંપ માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ આ ગ્રહ પર પણ આવતા રહે છે, જાણો તે કેટલા અલગ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | નબીરાના સીન સપાટાRajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
શું કેદારનાથ બદ્રીનાથના પ્રસાદમાં પણ ભેળસેળ હોય છે! તિરુપતિ બાદ ઉત્તરાખંડના મંદિરોમાં તપાસના આદેશ
શું કેદારનાથ બદ્રીનાથના પ્રસાદમાં પણ ભેળસેળ હોય છે! તિરુપતિ બાદ ઉત્તરાખંડના મંદિરોમાં તપાસના આદેશ
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!
ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!
દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં
દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં
Embed widget