શોધખોળ કરો

UAE Temple: અબુધાબીમાં આજે BAPS મંદિરનું ઉદ્ધાટન કરશે PM મોદી, આ કાર્યક્રમોમાં થશે સામેલ

UAE Temple: મંદિરનું નિર્માણ કરનાર બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્ધારા કરવામાં આવ્યું છે.

UAE Temple: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનેલા અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બે દિવસની મુલાકાતે UAE આવ્યા છે. આ મંદિર તેની ભવ્યતાથી દુનિયાભરના લોકોને આકર્ષે છે. 27 એકરમાં બનેલું આ 108 ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્ય અજાયબી માનવામાં આવે છે. ગંગા અને યમુના નદીઓનું પવિત્ર જળ મંદિરની બંને બાજુ વહે છે, જેને ભારતથી વિશાળ કન્ટેનરમાં લાવવામાં આવ્યું હતું.

મંદિરનું નિર્માણ કરનાર બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે મંગળવારે જણાવ્યું હતું કે મંદિરના ખૂણેખૂણે ભારતની ઝલક જોવા મળશે. અહીં તમને વારાણસીના ઘાટની ઝલક પણ જોવા મળશે.

શું છે મંદિરની વિશેષતા?

સ્વામી બ્રહ્મવિહારીદાસે મંગળવારે જણાવ્યું હતું કે અબુધાબીમાં બનેલું હિન્દુ મંદિર 108 ફૂટનું છે. તેમાં 40,000 ક્યુબિક ફૂટ માર્બલ, 1,80,000 ક્યુબિક ફૂટ ગુલામી પથ્થર, 18,00,000 ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં 300 સેન્સર લગાવવામાં આવ્યા છે.

પીએમ મોદીએ દ્વિપક્ષીય બેઠક અને અહલાન મોદી કાર્યક્રમ દરમિયાન UAEમાં BAPS મંદિરના નિર્માણ માટે રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું, સાત મહિનામાં ઝાયેદ સાથે આ મારી પાંચમી મુલાકાત છે. જ્યારે પણ હું અહીં આવું છું ત્યારે મને એવું લાગે છે કે જાણે હું મારા પરિવારની વચ્ચે છું. તેમણે ખુલાસો કર્યો કે, મેં રાષ્ટ્રપતિને મંદિર માટે વિનંતી કરી હતી. તેમણે જરા પણ વિલંબ કર્યા વિના કહ્યું, જ્યાં સુધી રેખા દોરવામાં આવશે તે જગ્યા મંદિર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તમારા ભારત પ્રત્યેના પ્રેમનું ઉદાહરણ છે.

વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને સંબોધિત કરશે

મોદી યુએઇના રાષ્ટ્રપતિ સાથે પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી UAEના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમને પણ મળશે. પીએમ મોદી બુધવારે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2015માં પીએમ મોદીએ ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થયો છે.

UAE માં હિન્દુ મંદિર ક્યાં બનેલું છે?

આ મંદિર UAEની રાજધાની અબુ ધાબીમાં 'અલ વાકબા' નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. આ ધાર્મિક સ્થળ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. હાઈવેને અડીને આવેલ અલ વાકબા નામનું સ્થળ અબુ ધાબીથી લગભગ 30 મિનિટ દૂર છે. UAE નું પહેલું હિન્દુ મંદિર 2023 માં પૂર્ણ થઈ શકે છે, પરંતુ તેની કલ્પના લગભગ અઢી દાયકા પહેલા 1997 માં BAPS સંસ્થાના તત્કાલિન વડા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

નેપાળ પૂરમાં 39 દેશોના લગભગ 590 વિદેશી નાગરિકો હજુ પણ ગુમ, 323 વિદેશી નાગરિકોના સુરક્ષિત રેસ્ક્યૂ 
નેપાળ પૂરમાં 39 દેશોના લગભગ 590 વિદેશી નાગરિકો હજુ પણ ગુમ, 323 વિદેશી નાગરિકોના સુરક્ષિત રેસ્ક્યૂ 
50 કરોડનું સોનું, 1.5 કરોડ રોકડા... નેપાળ પૂરમાં તણાઈ ગયેલો બેંકનો ખજાનો મળ્યો, VIDEO 
50 કરોડનું સોનું, 1.5 કરોડ રોકડા... નેપાળ પૂરમાં તણાઈ ગયેલો બેંકનો ખજાનો મળ્યો, VIDEO 
નેપાળની તબાહીમાં શિક્ષક બન્યા 'દેવદૂત', 900 બાળકોને મોતના મુખમાંથી બચાવી લીધા
નેપાળની તબાહીમાં શિક્ષક બન્યા 'દેવદૂત', 900 બાળકોને મોતના મુખમાંથી બચાવી લીધા
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો

વિડિઓઝ

Mehsana Murder Case : મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ, કાર ચાલકની હત્યા
Khambhat News : ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં 3 બાળકીના મોત
Nepal Flood Latest Update : નેપાળમાં મૃત્યુઆંક વધીને 903ને પાર
Mehsana Firing Case : મહેસાણા ફાયરિંગ કેસમાં ભાવેશ ઝીલિયા સહિત 4 સામે ફરિયાદ
Stock Market News : ભારતીય શેરબજારમાં કડાકો, સોનાના ભાવમાં પણ બોલ્યો કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પર સરકારે લીધો મોટો નિર્ણય, 13 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ
ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પર સરકારે લીધો મોટો નિર્ણય, 13 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ
યુદ્ધની વચ્ચે PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન વચ્ચે મુલાકાત, જાણો શું થઈ વાટાઘાટો
યુદ્ધની વચ્ચે PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન વચ્ચે મુલાકાત, જાણો શું થઈ વાટાઘાટો
Gujarat Rain: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ સર્જ્યા 7 એવા રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય છે
માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ સર્જ્યા 7 એવા રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય છે
Vadodara: ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ, નવરાત્રિ દરમિયાન સગીરાને બનાવી હતી હવસનો શિકાર
Vadodara: ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ, નવરાત્રિ દરમિયાન સગીરાને બનાવી હતી હવસનો શિકાર
8th Pay Commission: 8માં પગાર પંચમાં દર વર્ષે પગારમાં થશે બમ્પર વધારો! વાર્ષિક ઇન્ક્રીમેન્ટ ફોર્મ્યુલા સમજો  
8th Pay Commission: 8માં પગાર પંચમાં દર વર્ષે પગારમાં થશે બમ્પર વધારો! વાર્ષિક ઇન્ક્રીમેન્ટ ફોર્મ્યુલા સમજો  
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
Embed widget