શોધખોળ કરો

સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી: કોરોના મહામારીથી ગરીબી-ભૂખમરો વધશે, વધુ બાળકોના થશે મોત

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, નબળા દેશોમાં કોરોના સંકટના કારણે આરોગ્ય પર પડનારા અપ્રત્યક્ષ પ્રભાવોના કારણે “ગરીબી વધશે, સરેરાશ વય ઘટશે, ભૂખમરો વધશે, શિક્ષણની સ્થિતિ વધુ બગડશે અને વધુ બાળકોનાં મોત થશે.”

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસ વૈશ્વિક મહામારીએ ભદેભાવ અને અન્ય માનવાધિકાર ઉલ્લંઘનોને વધારી દીધું છે. જેનાથી સંઘર્ષ હજુ વધી શકે છે. દુનિયાના સૌથી કમજોર દેશોમાં તેના અપ્રત્યક્ષ પરિણામ વાયરસના પ્રભાવથી પણ વધુ આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના પોલિટિકલ પ્રમુખ રોજમેરી ડિકાર્લો અને સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી મામલાના પ્રમુખ માર્ક લોકોકે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સામે મહામારીના કારણે દુનિયાભરમાં પડનારી અસરની ગંભીર સમસ્યા વિશે વાત કરી હતી. લોકૉકે પરિષદને સચેત કર્યા કે, નબળા દેશોમાં કોરોના સંકટના કારણે આરોગ્ય પર પડનારા અપ્રત્યક્ષ પ્રભાવોના કારણે “ગરીબી વધશે, સરેરાશ વય ઘટશે, ભુખમરો વધશે, શિક્ષણની સ્થિતિ વધુ બગડશે અને વધુ બાળકોનાં મોત થશે.” આ વૈશ્વિક મહામારીના કારણે દુનિયાભરમાં 8,60,000 થી વધુ લોકોના મોત થથઈ ચૂક્યા છે અને બે કરોડ 60 લાખથી વધુ લોકો સંક્રમિત થયાની પુષ્ટી થઈ છે. લોકોકે કહ્યું કે, સંક્રમણના લગભગ એક તૃતિયાંશ કેસ માનવતાવાદી અથવા શરણાર્થી સંકટનો સામનો કરી રહેલા દેશો અથવા કમજોર દેશોમાં સામે આવ્યું છે. પરંતુ આ દેશ મહામારીથી હકીકતમાં કેટલા અસરગ્રસ્ત છે, તે હજુ જાણી શકાયું નથી. લોકોકે કહ્યું કે, તેનું કારણ એ છે કે, આ દેશોમાં ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે , કેટલાક સ્થળે લોકો મદદ નથી માંગવા માંગતા, કારણ કે તેમને કદાચ ક્વોરંન્ટાઈ રહેવાની આશંકા છે અથાવ તો એ વાતનો ડર છે કે, તેને જરૂરી સારવાર નહીં મળે. એક સારા સમાચાર એ છે કે, તે દેશોમાં કોવિડ-19ના કારણે મરનારાઓની સંખ્યા આશંકા કરતા ઓછી છે. પરંતુ તેની અપ્રત્યક્ષ અસર ઘણી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, મહામારીના કારણે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટી જાણકારી ફેલાવવા માટે થઈ રહ્યો છે. તે દરમિયાન નફરત ફેલાવનાર ભાષણો પણ વધ્યા છે. ખાસ કરીન પ્રાવસીઓ અને વિદેશીઓ વિરુદ્ધ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Embed widget