શોધખોળ કરો

પોતાના જ પાયલટને ભારતનો સમજી બેઠું પાકિસ્તાન! વિશ્વ સામે પડ્યું ભોઠું

નવી દિલ્હીઃ 26 ફેબ્રુઆરીના રોજ સૂરજ ઉગતા પહેલા જ ભારતીય વાયુસેનાએ જ્યારે પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓના કેમ્પ નષ્ટ કર્યાં તો પાકિસ્તાને કોઈ નુકસાન ન થયાનું જણાવ્યું. ત્યાર બાદ 27 ફેબ્રુઆરીએ જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ ભારતીય સરહદામાં આવીને આતંકીઓની મોતનો બદલો સેના સાથે લેવાનું જે દુસ્સાહસ કર્યું તો ભારતીય એરફોર્સે તેના ઈરાદા પર પાણી ફેરવી દીધું સાથે જ તેના એક ફાઈટર વિમાનને નષ્ટ કર્યું. પોતાના જ પાયલટને ભારતનો સમજી બેઠું પાકિસ્તાન! વિશ્વ સામે પડ્યું ભોઠું ભારતની આ કાર્યવાહી પર પાકિસ્તાને પોતાનો જૂનો રાગ આલોપ્યો હતો અને કહી દીધું કે અમારું કોઇ વિમાન તોડી પડાયું નથી. પરંતુ પાયલોટ પર પાકિસ્તાનના દાવોએ તેના પોતાના જ જુઠ્ઠાણાએ પોતાના પર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે, જેના કારણે પાકિસ્તાન પોતાના જ ફંદામાં ખુદ ફસાતું જોવા મળી રહ્યું છે. પોતાના જ પાયલટને ભારતનો સમજી બેઠું પાકિસ્તાન! વિશ્વ સામે પડ્યું ભોઠું પાકિસ્તાન સેનાના પ્રવક્તા સહિત વડાપ્રધાન ઇમરાન ખાને મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે, અમારી વાયુસેનાએ ભારતના બે વિમાન (મિગ-21) ઠાર માર્યા. તેની સાથે જ પાકિસ્તાન સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે ભારતના બે પાયલોટને પોતાની કસ્ટડીમાં હોવાનો દાવો કર્યો હતો, પરંતુ બાદમાં તે પલ્ટી ગયા હતા.પોતાના વીડિયો સંદેશ બાદ આસિફ ગફૂરે એક ટ્વિટ કર્યું અને જણાવ્યું કે, તેમની કસ્ટડીમાં માત્ર એક ભારતીય પાયલોટ જ છે. પોતાના જ પાયલટને ભારતનો સમજી બેઠું પાકિસ્તાન! વિશ્વ સામે પડ્યું ભોઠું એવામાં સવાલ ઉઠે છે કે પાકિસ્તાન સેનાએ પહેલા જે બે પાયલોટ વિશે જાણકારી આપી હતી, તેમાંથી એક કયાં ગયો? તો બીજો પાયલોટ કોણ હતો, જેને પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો? તો શું પાકિસ્તાની વાયુસેનાનો જ પાયલોટ હતો, જેને ભૂલથી ભારતીય બતાવવામાં આવી રહ્યો છે? કારણ કે, ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, તેનો એક પાયલોટ લાપતા છે. સાથે ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના એક વિમાનને ઠાર માર્યું છે, જે LoC પાર કરીને ભારતીય સીમામાં ઘૂસ્યું હતું. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું બીજો પાયલોટ જે પાકિસ્તાનને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની વાત કરી છે, ક્યાંક તે તેમનો પાકિસ્તાની વિમાનનો પાયલોટ જ નહોતો. જેને ઠાર મારવાનો દાવો ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget