શોધખોળ કરો

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

PM Kisan Nidhi Status: ખેડૂતો માટે સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લેટેસ્ટ હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓના ખાતામાં 18મા હપ્તાની રકમ આજે, 5 ઓક્ટોબરે જારી કરવામાં આવી છે.

PM Kisan Nidhi Status: ખેડૂતો માટે સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લેટેસ્ટ હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓના ખાતામાં 18મા હપ્તાની રકમ આજે, 5 ઓક્ટોબરે જારી કરવામાં આવી છે.

PM Kisan Nidhi: જો તમે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી, પરંતુ હપ્તો પ્રાપ્ત થયો નથી તો ગભરાવાની જરૂર નથી.

1/5
આ માટે તમે PM કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો. જ્યાં તમને યોજના સાથે સંબંધિત દરેક સમસ્યાનું સમાધાન મળી જશે. તમારી સ્થિતિ જણાવતા એક મેઈલ pmkisan ict@gov.in અથવા pmkisan funds@gov.in પર મોકલો. કોઈ પ્રતિનિધિ સાથે સીધી વાત કરવા માટે તમે હેલ્પલાઈન નંબર 011-24300606 અથવા 155261 પર કૉલ કરી શકો છો. ટોલ ફ્રી વિકલ્પ માટે PM કિસાન ટીમ સાથે જોડાવા માટે 1800 115 526 ડાયલ કરો.
આ માટે તમે PM કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો. જ્યાં તમને યોજના સાથે સંબંધિત દરેક સમસ્યાનું સમાધાન મળી જશે. તમારી સ્થિતિ જણાવતા એક મેઈલ pmkisan ict@gov.in અથવા pmkisan funds@gov.in પર મોકલો. કોઈ પ્રતિનિધિ સાથે સીધી વાત કરવા માટે તમે હેલ્પલાઈન નંબર 011-24300606 અથવા 155261 પર કૉલ કરી શકો છો. ટોલ ફ્રી વિકલ્પ માટે PM કિસાન ટીમ સાથે જોડાવા માટે 1800 115 526 ડાયલ કરો.
2/5
હવે 18મો હપ્તો માત્ર તે ખેડૂતોને જ મળશે જેમણે KYC (PM Kisan KYC) કરાવ્યું હશે. યોજનાનો લાભ લેવા માટે KYC કરાવવું પણ સરકારે ફરજિયાત કરી દીધું છે. આ યોજનામાં ગેરરીતિ રોકવા માટે આમ કરવામાં આવ્યું છે. ખેડૂતો ઘરે બેઠા OTP દ્વારા અને કૉમન સર્વિસ સેન્ટર પર જઈને આ જરૂરી કામ પૂરું કરી શકે છે.
હવે 18મો હપ્તો માત્ર તે ખેડૂતોને જ મળશે જેમણે KYC (PM Kisan KYC) કરાવ્યું હશે. યોજનાનો લાભ લેવા માટે KYC કરાવવું પણ સરકારે ફરજિયાત કરી દીધું છે. આ યોજનામાં ગેરરીતિ રોકવા માટે આમ કરવામાં આવ્યું છે. ખેડૂતો ઘરે બેઠા OTP દ્વારા અને કૉમન સર્વિસ સેન્ટર પર જઈને આ જરૂરી કામ પૂરું કરી શકે છે.

ખેતીવાડી ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
ABP Premium

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો  જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget