શોધખોળ કરો

હવે આ રાજ્યની સરકારે વરસાદથી પ્રભાવિત થયેલા ખેડૂતો માટે 350 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે

ગુજરાત સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે કરોડો રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે કરોડો રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે ભારે વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 350 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. 9 જિલ્લાના 45 તાલુકાઓમાં ઉભા પાક, બાગાયત અને ફળના ઝાડને નુકસાન થયું છે.

1/5
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ચોમાસુ સત્રના અંતિમ દિવસે જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના 45 તાલુકાઓમાં થયેલા નુકસાનનું આકલન કર્યા બાદ રાહત પેકેજની જાહેરાત કરી હતી.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ચોમાસુ સત્રના અંતિમ દિવસે જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના 45 તાલુકાઓમાં થયેલા નુકસાનનું આકલન કર્યા બાદ રાહત પેકેજની જાહેરાત કરી હતી.
2/5
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે 18 અને 24 જુલાઈની વચ્ચે, આ નવ જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે લગભગ ચાર લાખ હેક્ટરમાં ઉભા પાકો, બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને નુકસાન થયું હતું.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે 18 અને 24 જુલાઈની વચ્ચે, આ નવ જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે લગભગ ચાર લાખ હેક્ટરમાં ઉભા પાકો, બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને નુકસાન થયું હતું.
3/5
રાહત પેકેજ હેઠળ, કુલ બિન-પિયત ખરીફ પાકમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન ભોગવનાર ખેડૂતોને વધુમાં વધુ 1 હેક્ટર માટે રૂ. 11,000 પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે.
રાહત પેકેજ હેઠળ, કુલ બિન-પિયત ખરીફ પાકમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન ભોગવનાર ખેડૂતોને વધુમાં વધુ 1 હેક્ટર માટે રૂ. 11,000 પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે.
4/5
જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂ. 22,000નું વળતર આપવામાં આવશે. વાર્ષિક બાગાયતી પાકો માટે, સરકારે 33 ટકા કે તેથી વધુના નુકસાન પર વધુમાં વધુ બે હેક્ટર માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે.
જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂ. 22,000નું વળતર આપવામાં આવશે. વાર્ષિક બાગાયતી પાકો માટે, સરકારે 33 ટકા કે તેથી વધુના નુકસાન પર વધુમાં વધુ બે હેક્ટર માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે.
5/5
બાગાયતી પાકો ત્રણ કે તેથી વધુ સિઝનમાં ઉગાડવામાં આવે તો, વળતર રૂ. 22,500 પ્રતિ હેક્ટર હશે.
બાગાયતી પાકો ત્રણ કે તેથી વધુ સિઝનમાં ઉગાડવામાં આવે તો, વળતર રૂ. 22,500 પ્રતિ હેક્ટર હશે.

ખેતીવાડી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch VideoHun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર પુરા કર્યા એક બિલિયન ફોલોઅર્સ
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર પુરા કર્યા એક બિલિયન ફોલોઅર્સ
Embed widget