શોધખોળ કરો

Vastu Tips: ધનનો સતત થઇ રહ્યો છે વ્યય, બરકત નથી રહેતી? વાસ્તુ અનુસાર આ ભૂલોને પહેલા સુધારો

Vastu Tips: દરેક વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ બનવા માંગે છે. પરંતુ જો તમે કમાવ્યા પછી પણ પૈસા બચાવી શકતા નથી, તો તેનું કારણ જાણી-અજાણ્યપણે પૈસા સંબંધિત ભૂલો છે, જેના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે.

Vastu Tips: દરેક વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ બનવા માંગે છે. પરંતુ જો તમે કમાવ્યા પછી પણ પૈસા બચાવી શકતા નથી, તો તેનું કારણ જાણી-અજાણ્યપણે પૈસા સંબંધિત ભૂલો છે, જેના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે.

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)

1/6
ક્યારેક નાની ભૂલ પણ મોટી સમસ્યાનું કારણ બની જાય છે. તેવી જ રીતે જો વાસ્તુ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિ આર્થિક સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. સ્થિતિ એવી બને છે કે ઘણી કમાણી કરવા છતાં ખર્ચ આવકના એક રૂપિયાથી ઓછી રહે છે.
ક્યારેક નાની ભૂલ પણ મોટી સમસ્યાનું કારણ બની જાય છે. તેવી જ રીતે જો વાસ્તુ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિ આર્થિક સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. સ્થિતિ એવી બને છે કે ઘણી કમાણી કરવા છતાં ખર્ચ આવકના એક રૂપિયાથી ઓછી રહે છે.
2/6
જો તમારી સાથે પણ એવું થાય છે કે, કમાવ્યા પછી પણ પૈસા બચતા નથી અથવા ખર્ચ વધુ થઈ જાય છે, તો તેનું એક કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. તેથી, તમારે સમયસર આ ભૂલો પર ધ્યાન આપવાની જરૂર છે
જો તમારી સાથે પણ એવું થાય છે કે, કમાવ્યા પછી પણ પૈસા બચતા નથી અથવા ખર્ચ વધુ થઈ જાય છે, તો તેનું એક કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. તેથી, તમારે સમયસર આ ભૂલો પર ધ્યાન આપવાની જરૂર છે
3/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ ખાલી રહેવાનું મહત્વનું કારણ એ છે કે, ઘણા લોકો તેમાં પૈસા કરતાં વધુ વસ્તુઓ રાખે છે. પર્સ પૈસા રાખવા માટેની વસ્તુ છે. તેથી તેમાં બિનજરૂરી કાગળો કે અન્ય વસ્તુઓ રાખવાનું ટાળો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ ખાલી રહેવાનું મહત્વનું કારણ એ છે કે, ઘણા લોકો તેમાં પૈસા કરતાં વધુ વસ્તુઓ રાખે છે. પર્સ પૈસા રાખવા માટેની વસ્તુ છે. તેથી તેમાં બિનજરૂરી કાગળો કે અન્ય વસ્તુઓ રાખવાનું ટાળો.
4/6
ઘણા લોકો પૈસા ગણતી વખતે તેના પર થૂંક લગાવતા  હોય છે. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને અઢળક ધન કમાયા પછી પણ ધનની અછત રહે છે. તેથી આ આદત પણ છોડવી જોઇએ.
ઘણા લોકો પૈસા ગણતી વખતે તેના પર થૂંક લગાવતા હોય છે. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને અઢળક ધન કમાયા પછી પણ ધનની અછત રહે છે. તેથી આ આદત પણ છોડવી જોઇએ.
5/6
જે ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં પૈસાની કમી નથી હોતી. પરંતુ માતા લક્ષ્મી ત્યાં જ રહે છે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારે આશીર્વાદ જોઈએ છે તો ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો.
જે ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં પૈસાની કમી નથી હોતી. પરંતુ માતા લક્ષ્મી ત્યાં જ રહે છે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારે આશીર્વાદ જોઈએ છે તો ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો.
6/6
નાણાકીય કટોકટી દૂર કરવાના અન્ય ઉપાયો પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. જેમ કે ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું, વાસ્તુ પ્રમાણે વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવી, પૂજા રૂમમાં શંખ રાખવો વગેરે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને તમે તમારી મહેનતની કમાણી પણ બચાવી શકશો.
નાણાકીય કટોકટી દૂર કરવાના અન્ય ઉપાયો પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. જેમ કે ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું, વાસ્તુ પ્રમાણે વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવી, પૂજા રૂમમાં શંખ રાખવો વગેરે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને તમે તમારી મહેનતની કમાણી પણ બચાવી શકશો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget