શોધખોળ કરો

Vastu Tips: ધનનો સતત થઇ રહ્યો છે વ્યય, બરકત નથી રહેતી? વાસ્તુ અનુસાર આ ભૂલોને પહેલા સુધારો

Vastu Tips: દરેક વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ બનવા માંગે છે. પરંતુ જો તમે કમાવ્યા પછી પણ પૈસા બચાવી શકતા નથી, તો તેનું કારણ જાણી-અજાણ્યપણે પૈસા સંબંધિત ભૂલો છે, જેના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે.

Vastu Tips: દરેક વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ બનવા માંગે છે. પરંતુ જો તમે કમાવ્યા પછી પણ પૈસા બચાવી શકતા નથી, તો તેનું કારણ જાણી-અજાણ્યપણે પૈસા સંબંધિત ભૂલો છે, જેના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે.

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)

1/6
ક્યારેક નાની ભૂલ પણ મોટી સમસ્યાનું કારણ બની જાય છે. તેવી જ રીતે જો વાસ્તુ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિ આર્થિક સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. સ્થિતિ એવી બને છે કે ઘણી કમાણી કરવા છતાં ખર્ચ આવકના એક રૂપિયાથી ઓછી રહે છે.
ક્યારેક નાની ભૂલ પણ મોટી સમસ્યાનું કારણ બની જાય છે. તેવી જ રીતે જો વાસ્તુ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિ આર્થિક સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. સ્થિતિ એવી બને છે કે ઘણી કમાણી કરવા છતાં ખર્ચ આવકના એક રૂપિયાથી ઓછી રહે છે.
2/6
જો તમારી સાથે પણ એવું થાય છે કે, કમાવ્યા પછી પણ પૈસા બચતા નથી અથવા ખર્ચ વધુ થઈ જાય છે, તો તેનું એક કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. તેથી, તમારે સમયસર આ ભૂલો પર ધ્યાન આપવાની જરૂર છે
જો તમારી સાથે પણ એવું થાય છે કે, કમાવ્યા પછી પણ પૈસા બચતા નથી અથવા ખર્ચ વધુ થઈ જાય છે, તો તેનું એક કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. તેથી, તમારે સમયસર આ ભૂલો પર ધ્યાન આપવાની જરૂર છે
3/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ ખાલી રહેવાનું મહત્વનું કારણ એ છે કે, ઘણા લોકો તેમાં પૈસા કરતાં વધુ વસ્તુઓ રાખે છે. પર્સ પૈસા રાખવા માટેની વસ્તુ છે. તેથી તેમાં બિનજરૂરી કાગળો કે અન્ય વસ્તુઓ રાખવાનું ટાળો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ ખાલી રહેવાનું મહત્વનું કારણ એ છે કે, ઘણા લોકો તેમાં પૈસા કરતાં વધુ વસ્તુઓ રાખે છે. પર્સ પૈસા રાખવા માટેની વસ્તુ છે. તેથી તેમાં બિનજરૂરી કાગળો કે અન્ય વસ્તુઓ રાખવાનું ટાળો.
4/6
ઘણા લોકો પૈસા ગણતી વખતે તેના પર થૂંક લગાવતા  હોય છે. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને અઢળક ધન કમાયા પછી પણ ધનની અછત રહે છે. તેથી આ આદત પણ છોડવી જોઇએ.
ઘણા લોકો પૈસા ગણતી વખતે તેના પર થૂંક લગાવતા હોય છે. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને અઢળક ધન કમાયા પછી પણ ધનની અછત રહે છે. તેથી આ આદત પણ છોડવી જોઇએ.
5/6
જે ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં પૈસાની કમી નથી હોતી. પરંતુ માતા લક્ષ્મી ત્યાં જ રહે છે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારે આશીર્વાદ જોઈએ છે તો ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો.
જે ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં પૈસાની કમી નથી હોતી. પરંતુ માતા લક્ષ્મી ત્યાં જ રહે છે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારે આશીર્વાદ જોઈએ છે તો ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો.
6/6
નાણાકીય કટોકટી દૂર કરવાના અન્ય ઉપાયો પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. જેમ કે ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું, વાસ્તુ પ્રમાણે વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવી, પૂજા રૂમમાં શંખ રાખવો વગેરે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને તમે તમારી મહેનતની કમાણી પણ બચાવી શકશો.
નાણાકીય કટોકટી દૂર કરવાના અન્ય ઉપાયો પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. જેમ કે ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું, વાસ્તુ પ્રમાણે વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવી, પૂજા રૂમમાં શંખ રાખવો વગેરે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને તમે તમારી મહેનતની કમાણી પણ બચાવી શકશો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: સંગીત ક્ષેત્રે ભૂમિ ત્રિવેદીનું સન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: મનોરંજન ક્ષેત્રે સિદ્ધાર્થ રાંદેરિયાનું સન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: ખેલકૂદ ક્ષેત્રે રસિક પટેલનું સન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: લોકસાહિત્ય ક્ષેત્રે પ્રશાંત કેદાર જાદવનું સન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: શિક્ષણ ક્ષેત્રે રાકેશ પટેલ સન્માનિત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujarat Rain: આણંદ,વડોદરા અને છોટાઉદેપુરમાં આજે તુટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: આણંદ,વડોદરા અને છોટાઉદેપુરમાં આજે તુટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
વલસાડમાં નેશનલ હાઈવે-48 પર મસમોટા ખાડા, બિસ્માર રસ્તાથી ટ્રાફિકજામની સ્થિતિ
વલસાડમાં નેશનલ હાઈવે-48 પર મસમોટા ખાડા, બિસ્માર રસ્તાથી ટ્રાફિકજામની સ્થિતિ
8th Pay Commission: ક્યારે લાગુ થશે આઠમું પગારપંચ, કેટલો વધશે પગાર? આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
8th Pay Commission: ક્યારે લાગુ થશે આઠમું પગારપંચ, કેટલો વધશે પગાર? આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget