શોધખોળ કરો
Ahmedabad Jagannath Rathyatra 2022: મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથની યોજાઈ નેત્રોત્સવ વિધિ, ભક્તો ઝૂમ્યા
રથયાત્રા 2022
1/6

અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં 145મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ-ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી બે વર્ષ બાદ ભક્તોની હાજરીમાં નગરચર્યાએ નીકળવાના છે. જેના પગલે ભક્તોનો ઉત્સાહ આ વખતે ચરમસીમાએ છે.
2/6

આજે જેઠ વદ અમાસ છે ત્યારે ભગવાન સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળના ઘરેથી પરત ફર્યા હતા.
Published at : 29 Jun 2022 10:17 AM (IST)
આગળ જુઓ





















