શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Jagannath Rathyatra 2022: મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથની યોજાઈ નેત્રોત્સવ વિધિ, ભક્તો ઝૂમ્યા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/14e15bf2c12c0ebb687ee7287f95c84b_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રથયાત્રા 2022
1/6
![અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં 145મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ-ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી બે વર્ષ બાદ ભક્તોની હાજરીમાં નગરચર્યાએ નીકળવાના છે. જેના પગલે ભક્તોનો ઉત્સાહ આ વખતે ચરમસીમાએ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/5a7bd49d863c586c2ac76f83e58814b981820.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં 145મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ-ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી બે વર્ષ બાદ ભક્તોની હાજરીમાં નગરચર્યાએ નીકળવાના છે. જેના પગલે ભક્તોનો ઉત્સાહ આ વખતે ચરમસીમાએ છે.
2/6
![આજે જેઠ વદ અમાસ છે ત્યારે ભગવાન સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળના ઘરેથી પરત ફર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/741185bc1a449a421554851f984bf8a04c1ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે જેઠ વદ અમાસ છે ત્યારે ભગવાન સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળના ઘરેથી પરત ફર્યા હતા.
3/6
![જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/c182cc47ca17327ce8518ac2b0cb86358b7bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.
4/6
![નેત્રોત્સવ વિધિ દરમિયાન ભક્તો મન મૂકીને ઝૂમ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/290a2687fc96b940583f57c0d801966e0999c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેત્રોત્સવ વિધિ દરમિયાન ભક્તો મન મૂકીને ઝૂમ્યા હતા.
5/6
![રથયાત્રામાં 3૦,૦૦૦ કિલો મગ, 3૦૦ કિલો કેરી, 4૦૦ કિલો કાકડી-દાડમ અને 2 લાખ ઉપરણાનો પ્રસાદ આપવામા આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/6414410de65def08fbd7632ddeb67bba4bd31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રથયાત્રામાં 3૦,૦૦૦ કિલો મગ, 3૦૦ કિલો કેરી, 4૦૦ કિલો કાકડી-દાડમ અને 2 લાખ ઉપરણાનો પ્રસાદ આપવામા આવશે.
6/6
![જગન્નાથ મંદિર પરિસરમાં નૃત્ય કરતાં શ્રદ્ધાળુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/5cf879c5973a55d51a9bdd33a4f34c1acbbf4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જગન્નાથ મંદિર પરિસરમાં નૃત્ય કરતાં શ્રદ્ધાળુ.
Published at : 29 Jun 2022 10:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)