શોધખોળ કરો

Amarnatha Yatra 2024: 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, જાણો કેમ પડ્યું આ ગુફાનું નામ અમરનાથ

Amarnath Yatra: દર વર્ષે બાબા બર્ફાનીના લાખો ભક્તો અમરનાથ યાત્રાએ જાય છે. આ વર્ષે અમરનાથ યાત્રા બે મહિના સુધી ચાલશે. જાણો અમરનાથ યાત્રા 2024 ક્યારે શરૂ થઈ રહી છે

Amarnath Yatra: દર વર્ષે બાબા બર્ફાનીના લાખો ભક્તો અમરનાથ યાત્રાએ જાય છે. આ વર્ષે અમરનાથ યાત્રા બે મહિના સુધી ચાલશે. જાણો અમરનાથ યાત્રા 2024 ક્યારે શરૂ થઈ રહી છે

અમરનાથ યાત્રા 2024

1/6
અમરનાથ યાત્રા 29 જૂન 2024થી (Amarnath Yatra 2024) શરૂ થવા જઈ રહી છે. આ યાત્રા 19 ઓગસ્ટ 2024ના રોજ શ્રાવણ પૂર્ણિમા (રક્ષાબંધન) સુધી ચાલુ રહેશે. મહાદેવના ભક્તો માટે આ યાત્રા ખૂબ જ ખાસ છે.
અમરનાથ યાત્રા 29 જૂન 2024થી (Amarnath Yatra 2024) શરૂ થવા જઈ રહી છે. આ યાત્રા 19 ઓગસ્ટ 2024ના રોજ શ્રાવણ પૂર્ણિમા (રક્ષાબંધન) સુધી ચાલુ રહેશે. મહાદેવના ભક્તો માટે આ યાત્રા ખૂબ જ ખાસ છે.
2/6
અમરનાથ ધામને શિવનું (Lord Shiv) સૌથી પવિત્ર અને ચમત્કારિક સ્થાન માનવામાં આવે છે. અહીં મહાદેવ બાબા બર્ફાનીના શિવલિંગના રૂપમાં બિરાજમાન છે. આ લિંગ દર વર્ષે આપમેળે બની જાય છે.
અમરનાથ ધામને શિવનું (Lord Shiv) સૌથી પવિત્ર અને ચમત્કારિક સ્થાન માનવામાં આવે છે. અહીં મહાદેવ બાબા બર્ફાનીના શિવલિંગના રૂપમાં બિરાજમાન છે. આ લિંગ દર વર્ષે આપમેળે બની જાય છે.
3/6
અમરનાથની ગુફામાં જ ભોલેનાથે માતા પાર્વતીને અમર થવાનું રહસ્ય કહ્યું હતું. શિવજીએ આ રહસ્ય દેવીને એકાંતમાં કહી દીધું હતું કારણ કે જો કોઈએ અમરત્વની કથા સાંભળી હોત તો તે પણ અમર થઈ જાત.
અમરનાથની ગુફામાં જ ભોલેનાથે માતા પાર્વતીને અમર થવાનું રહસ્ય કહ્યું હતું. શિવજીએ આ રહસ્ય દેવીને એકાંતમાં કહી દીધું હતું કારણ કે જો કોઈએ અમરત્વની કથા સાંભળી હોત તો તે પણ અમર થઈ જાત.
4/6
પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે ભોલેનાથ દેવીને અમરત્વની કથા સંભળાવી રહ્યા હતા ત્યારે ત્યાં બે કબૂતર પણ હાજર હતા. કબૂતરોની એ જોડી અમર થઈ ગઈ. અમર કથાના સાક્ષી હોવાના કારણે આ ગુફાને અમરનાથ ગુફા કહેવામાં આવે છે તેવો દાવો પણ ભક્તોએ કર્યો છે.
પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે ભોલેનાથ દેવીને અમરત્વની કથા સંભળાવી રહ્યા હતા ત્યારે ત્યાં બે કબૂતર પણ હાજર હતા. કબૂતરોની એ જોડી અમર થઈ ગઈ. અમર કથાના સાક્ષી હોવાના કારણે આ ગુફાને અમરનાથ ગુફા કહેવામાં આવે છે તેવો દાવો પણ ભક્તોએ કર્યો છે.
5/6
અહીંની ગુફામાં હાજર નાનું બરફનું શિવલિંગ દરરોજ થોડું થોડું વધે છે અને તેની ઉંચાઈ 2 ગજથી વધુ થાય છે. તે ચંદ્ર સાથે પણ ઘટવા લાગે છે.
અહીંની ગુફામાં હાજર નાનું બરફનું શિવલિંગ દરરોજ થોડું થોડું વધે છે અને તેની ઉંચાઈ 2 ગજથી વધુ થાય છે. તે ચંદ્ર સાથે પણ ઘટવા લાગે છે.
6/6
એવું કહેવાય છે કે આ ગુફા સૌથી પહેલા એક ભરવાડ બુટા મલિકે શોધી હતી.
એવું કહેવાય છે કે આ ગુફા સૌથી પહેલા એક ભરવાડ બુટા મલિકે શોધી હતી.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget