શોધખોળ કરો
Grahan Dosh: શું હોય છે ગ્રહણ દોષ, 16 જાન્યુઆરીના દિવસે આ 3 રાશિઓ પર રહેશે ગ્રહણ દોષ
Grahan Dosh: શું હોય છે ગ્રહણ દોષ, 16 જાન્યુઆરીના દિવસે આ 3 રાશિઓ પર રહેશે ગ્રહણ દોષ
તસવીર ABP LIVE
1/6

Grahan Dosh: ગ્રહણ દોષ બનવાના કારણે તેની અસર ઘણી રાશિઓ પર જોવા મળે છે. ચાલો જાણીએ કે 16 જાન્યુઆરીએ થનાર ગ્રહણ દોષની શું અસર થશે.
2/6

16મી જાન્યુઆરીના રોજ ગ્રહણ દોષ બનવાના કારણે આ 4 રાશિવાળાઓએ ખૂબ કાળજી રાખવી પડશે.ગ્રહણ દોષ ત્યારે બને છે જ્યારે સૂર્ય કે ચંદ્રની સાથે રાહુ કે કેતુ ગ્રહોમાંથી કોઈ એક હાજર હોય. આ સમયે ચંદ્ર મીન રાશિમાં રહેશે, જ્યારે રાહુ ચંદ્ર સાથે હોય તો ગ્રહણ દોષ રહેશે.
Published at : 15 Jan 2024 06:18 PM (IST)
આગળ જુઓ





















